મોરબીમાં 17, ટંકારામાં 5 અને વાંકાનેરમાં 13 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

મોરબીમાં 17 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહેતા ઇવીએમમાં બબ્બે બેલેટ યુનિટ રાખવા પડશે : મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોનું ચૂંટણીચિત્ર સ્પષ્ટ ઉમેદવારીપત્ર પરત ખેંચવાના દિવસે મોરબીમાં નવ,...

વાંકાનેર બેઠકમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં ક્ષત્રિય અગ્રણીએ અપક્ષ ઉમેદવારી પાછી ખેંચી

વાંકાનેર ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કર્યો વાંકાનેર : વિધાનસભાની ચૂંટણીના જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે તેમ ચૂંટણીનો રંગ જામી...

વાંકાનેરના સીપીઆઈ બી.પી.સોનારાને પીઆઈમાંથી પીએસઆઇ બનાવાયા

શિક્ષાત્મક પગલાં રૂપે આ અધિકારીની ફરજમાં કાપ મુકી ત્રણ વર્ષ માટે પીએસઆઇની સજા  મોરબી : વાંકાનેરના સીપીઆઈ બી.પી.સોનારાને ફરજમાં કાપ મૂકીને તેમને પીઆઈમાંથી પીએસઆઇ બનાવવાનો...

મોરબીમાં એક અને વાંકાનેરમાં બે અપક્ષ ઉમેદવારો ફોમ પાછા ખેંચ્યા

કાલે 17 તારીખે બપોરે 3 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠકો આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે ત્રણ ફોર્મ પરત...

પ્રજાપતિ સમાજનું ગૌરવ : GTU દ્વારા લેવાયેલી પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમાંક મેળવ્યો

વાંકાનેર: વાંકાનેરના પ્રજાપતિ સમાજના ક્રિશ હિમાંશુભાઈ વરિયા (મૂળ વાંકાનેર, હાલ રાજકોટ)એ સનસાઈન ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂશન મેનેજમેન્ટની રાજકોટ સ્થિત કોલેજમાં બી વોગ (BFSI) ની તાજેતરમાં...

વાંકાનેરમાં યોગી આદિત્યનાથ 18મીએ સભા ગજાવશે 

વાંકાનેર કુવાડવા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જીતુ સોમાણીના સમર્થનમાં સભા ગજાવશે  વાંકાનેર : આગામી તા.1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં યોજાનાર ચૂંટણી પ્રક્રિયામાં તમામ બેઠકો ઉપર...

મોરબીના જેતપર અને ટંકારામા બે વરલીભક્ત ઝડપાયા

મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે તાલુકા પોલીસ દરોડો પાડી સાગર અમરશીભાઈ માલણીયાત નામના યુવાનને જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા ઝડપી લઈ રોકડા રૂપિયા...

વાંકાનેરમા 7 ઉમેદવારી ફોર્મ રદ્દ : 17 ઉમેદવારો મેદાનમાં

  એક ઉમેદવારે 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર સોગંદનામુ રજૂ કરતા રદ, બીજાની ઉંમર નાની પડી વાંકાનેર : વાંકાનેર વિધાનસભા બેઠક માટે આજે ઉમેદવારીપત્રોની ચકાસણી દરમિયાન ડમી...

વાંકાનેરમાં અપક્ષનું ફોર્મ રદ, ટંકારામાં ભાજપના ફોર્મમાં ભૂલ હોવાની કોંગ્રેસની રજૂઆત 

મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠકો પર આજે ઉમેદવારોના ફોર્મની ચકાસણી ચાલી રહી છે. જેમાં વાંકાનેર બેઠક પર ઉમર ઓછી હોવાથી એક અપક્ષ ઉમેદવાર...

વાંકાનેર બેઠક ઉપર અત્યાર સુધીમાં 21 ઉમેદવારોએ ભર્યા ફોર્મ

વાંકાનેર : 67 વાકાનેર વિધાનસભા બેઠક ઉપર આજે અંતિમ દિવસે ઉમેદવારી નોંધાવવા ભારે ધસારો રહ્યો હતો. અત્યાર સુધીમાં આ બેઠક ઉપર 21 ઉમેદવારો નોંધાયા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ક્ષત્રિય ધર્મ રથયાત્રા કાલે ગુરૂવારે શક્ત શનાળા આવશે, ત્યાંથી ટંકારા તાલુકામાં ફરશે

મોરબી : ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે આવતીકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રા સવારે 8:30 કલાકે મોરબીના...

સોલાર પેનલ હોવા છતા લાઈટ બિલ આવવા લાગ્યું ? તો WattUp ક્લીનર વાપરો

  ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર બાયોડીગ્રેબલ અને 100% નોન એસીડીક ક્લિનિંગ લિકવિડ, જે પેનલને સ્વચ્છ બનાવવાની સાથે વધુ કાર્યક્ષમ બનાવે છે 1 લીટર લિકવિડ સાથે 1...

હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

બે દિવસનું કરશે રોકાણ: 150 જેટલા ઘરે બાપુની પધરામણી થશે હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે...

Morbi: મકનસર ગામે 29મીથી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી: મકનસર ગામે શ્રી રાધાકૃષ્ણ તેમજ વરીયા માતાજી, હનુમાનજી, ગણપતિજીના ભવ્ય મંદિરની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચૈત્ર વદ-5 (પાંચમ) ને સોમવાર તારીખ 29 એપ્રિલ...