શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીનો ટંકારા અને મોરબી સાથે અનેરો નાતો હતો..
દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજી દેવલોક પામ્યા : સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ એવા ટંકારા અવારનવાર આવતા, મોરબી સાથેના પણ અનેક સંભારણા : મંત્રી...
ટંકારા તાલુકાનો ડેમી-2 ઓવરફ્લો થવાની અણીએ : 10 ગામોને કરાયા એલર્ટ
ડેમમાં 2206 ક્યુસેક પાણીની આવક
ટંકારા : ટંકારા તાલુકાના નાસિતપર ગામે આવેલ ડેમી-2 ડેમ 90 ટકાથી વધુ ભરાઈ ગયો છે. ડેમ ઓવરફ્લો થવાની અણીએ પહોંચતા...
ટંકારા અને માળિયા પંથકમાં અનરાધાર વરસાદ
મોરબી : ટંકારા અને માળિયા પંથકમાં આજે સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઓચિંતા જ મેઘરાજાએ સટાસટી બોલાવવાનું શરૂ કરી દીધું છે. જેને કારણે વાતાવરણમાં...
મોરબીમાં વાતાવરણમાં પલટો : વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ
વાંકાનેરના કોટડાનાયાણી ગામે વરસાદ વીજળી પડતા ભારે નુકશાન, હળવદ, ટંકારા, માળીયા અને વાંકાનેરમાં પણ સારો એવો વરસાદ પડ્યાના અહેવાલ મળ્યા
મોરબી : મોરબીમાં લાંબા આરસા...
ટંકારાને નગરપાલિકા મળે તો આલીશાન રિવરફ્રન્ટ બને
ટંકારા તાલુકો બન્યાં બાદ પણ સુવિધાઓથી વંચિત
ટંકારાઃ ટંકારા ભલે તાલુકો બની ગયો હોય પરંતુ હજુ પણ પ્રજાજનોને લાગી રહ્યું છે કે જેટલી સુવિધા લોકોને...
ટંકારાના નવા વીરપર ગામે રવિવારે નિ:શુલ્ક સર્વરોગ હોમિયોપેથી સારવાર કેમ્પ યોજાશે
ટંકારા : આગામી તારીખ 11/9/2022 ને રવિવારના રોજ સવારે 9:00 થી 01:00 વાગ્યા દરમિયાન નવા વીરપર પ્રાથમિક શાળા ખાતે નિ:શુલ્ક સર્વરોગ હોમિયોપેથી સારવાર કેમ્પ...
લાડુ સ્પર્ધામાં લખમણ આતા ત્રણ મિનિટમાં છ લાડવા આરોગી ગયા
ટંકારાના હરબટિયાળી ગામે ગણેશોત્સવમાં 65થી 70 વર્ષના વયોવૃધ્ધોએ રંગ રાખ્યો
ટંકારા : ચાઈનીઝ, પંજાબી, ફાસ્ટ ફૂડ, પિઝાના આજના જમાનામાં બંગાળી અને અન્ય મીઠાઈ સામે પરંપરાગત...
ટંકારામાં 200 લોકો યજ્ઞ કરતા થયા : આગામી તા.18મીએ વેદપ્રચાર અભિયાનની પૂર્ણાહુતિ
ટંકારા : ટંકારામાં છેલ્લા 13 વર્ષથી યજ્ઞ પ્રચાર તથા વેદ પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે જેના થકી આજે ટંકારાના 200 પરિવાર યજ્ઞ કરતા થયા...
ટંકારા – લતીપર હાઇવે ઉપર કાર – બાઈક વચ્ચે અકસ્માત : બાઈક ચાલકનું મૃત્યુ
સાવડી ગામ નજીક અકસ્માત સર્જી કાર ચાલક નાસી છૂટ્યો
ટંકારા : ટંકારા - લતીપર હાઇવે ઉપર સાવડી ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા...
ભારે કરી ! ટંકારામાં એકપણ જાહેર શૌચાલય નથી
ટંકારા સમાજ સુધારક રાષ્ટ્રપુરુષની જન્મભૂમિ હોવા ઉપરાંત તાલુકો હોવા છતાં એકપણ જાહેર શૌચાલય ન હોવું તંત્ર માટે શરમજનક બાબત, શૌચાલયના અભાવે લોકોને ભારે હાલાકી
ટંકારા...