એક પણ કાયમી શિક્ષક, ક્લાર્ક, પટાવાળા નથી, છતાં હરબટીયાળી હાઈસ્કૂલનો ડંકો

છેલ્લા 4 વર્ષથી શાળાનું ઝળહળતું પરિણામ, સફળતાનો શ્રેય ત્રણેય પ્રવાસી શિક્ષકો અર્પતા આચાર્ય ટંકારા : હરબટીયાળી ગ્રામ પંચાયત સંચાલિત ધોરણ -09/10 ના બે વર્ગની ગ્રાન્ટેડ...

ટંકારા પંથકમાં મીની વાવાઝોડુ ફૂંકાયુ : વ્યાપક નુકસાન

ઓવરબ્રિજ પાસેની હોટેલના પતરા ઉડી ગયા, દીવાલ પડતા એક મહિલાને ઇજા અનેક જગ્યાએ હોર્ડિંગ્સ તેમજ વિજપોલ પડી ગયા, વીજળી ગુલ થતા પીજીવીસીએલ તંત્ર યુદ્ધના ધોરણે...

ટંકારામાં જન્મદિવસે ચકલી ઘર, પાણીના કુંડાનું વિતરણ

ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખના જન્મ દિવસની અનોખી ઉજવણી ટંકારા : ટંકારા તાલુકાની ઓનલી ફોર શેર નોટ અ સેલના કાર્યકરોની ઉપસ્થિતિમાં ગ્રાહક સુરક્ષા મંડળ- લાયન્સ કલબ...

ટંકારાના હડમતિયા ગામની એમ. એમ. ગાંધી વિદ્યાલયનું ઉત્કૃષ્ટ પરિણામ 

ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ગામની એમ. એમ. ગાંધી વિદ્યાલયનું SSCનું 61.54 ટકા પરિણામ આવ્યું છે. જેમા જાફરાણી રોનકબેન રફીકભાઈ PR 98.01 ગ્રેડ સાથે...

નાણાંભીડમાં આવી ગયેલ સજ્જનપરના શખ્સે અસલને ટક્કર મારે તેવી જાલીનોટો બનાવી

ત્રણ શખ્સોને રૂ.૧૦૦-૫૦૦ની ૨૩.૪૪ લાખની જાલીનોટો સાથે ઝડપી લેતી રાજકોટ પોલીસ ટંકારા : ટંકારા તાલુકાના સજ્જનપરના વતની સહિત ત્રણ શખ્સો ૧૦૦-૫૦૦ની ૨૩.૪૪ લાખની જાલીનોટો સાથે...

ટંકારાની શ્રુતિ નગવાડિયાનું ધો.૧૦માં ઉત્કૃષ્ટ પરિણામ 

મોરબી : માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીણામમાં ટંકારા એમ.પી. દોશી વિદ્યાલયની છાત્રા શ્રૂતિ સંજયભાઈ નગવાડિયા એ 96.63 પી આર સાથે શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું...

ટંકારામાં નિઃશુલ્ક સુવર્ણપ્રાશન ટીપા કેમ્પનો 350 બાળકોએ લીધો લાભ

દરેક બાળકોને ટીપા પીવડાવ્યા બાદ ભેટ પણ અપાઈ ટંકારા : ટંકારા ખાતે સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાયો હતો.જેમાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા 350 જેટલા બાળકોને વિનામૂલ્યે...

ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયનું ધોરણ 10નું ઝળહળતું પરિણામ

ટંકારા : આજે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયે ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે. શાળાનું કુલ 93.29...

વોશિંગ મશીન કે એસી લેવુ છે ? યદુનંદન ઇલેક્ટ્રોનિક્સમાં નવા જેવી જ સેકન્ડ આઇટમોની...

  મોટી કંપનીઓના ઓફિસરોની બદલીના કારણે કાઢી નખાયેલ નજીવી વપરાયેલ ઇલેક્ટ્રોનિક્સ આઈટમ 11 વર્ષની વોરંટી સાથે, તે પણ અડધાથી ઓછી કિંમતે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) :...

ટંકારાના ત્રણ હાટડી ચોકમાં તા.27મીએ રામામંડળ રમાશે

ટંકારા : ટંકારાના ત્રણ હાટડી ચોકમાં આગામી તારીખ 27 મે ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે રામામંડળ રમાડવામાં આવશે. ત્રણ હાટડી ચોક ખાતે તારાણા-ધારનું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ક્ષત્રિય ધર્મ રથયાત્રા કાલે ગુરૂવારે શક્ત શનાળા આવશે, ત્યાંથી ટંકારા તાલુકામાં ફરશે

મોરબી : ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે આવતીકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રા સવારે 8:30 કલાકે મોરબીના...

સોલાર પેનલ હોવા છતા લાઈટ બિલ આવવા લાગ્યું ? તો WattUp ક્લીનર વાપરો

  ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર બાયોડીગ્રેબલ અને 100% નોન એસીડીક ક્લિનિંગ લિકવિડ, જે પેનલને સ્વચ્છ બનાવવાની સાથે વધુ કાર્યક્ષમ બનાવે છે 1 લીટર લિકવિડ સાથે 1...

હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

બે દિવસનું કરશે રોકાણ: 150 જેટલા ઘરે બાપુની પધરામણી થશે હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે...

Morbi: મકનસર ગામે 29મીથી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી: મકનસર ગામે શ્રી રાધાકૃષ્ણ તેમજ વરીયા માતાજી, હનુમાનજી, ગણપતિજીના ભવ્ય મંદિરની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચૈત્ર વદ-5 (પાંચમ) ને સોમવાર તારીખ 29 એપ્રિલ...