ટંકારાના સાવડી નજીક મંદિરના મહંત ઉપર હુમલો લૂંટ અંગે ફરિયાદ નોંધાઈ
ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામની સીમમાં આવેલ અરણેશ્વર મહાદેવ મંદિરમાં ગતરાત્રીના અપપ્રવેશ કરી મંદિરના મહંતને માર મારી દાનપેટી લઈ જવાની ઘટનામાં અજાણ્યા ત્રણથી...
નાના ખીજડીયા ગામે ખોડીયાર મંદિરે કાલે શનિવારે કરવિધિ ઉત્સવ, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાશે
ટંકારા: મોરબીના ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે આવતીકાલે તારીખ 9 એપ્રિલના રોજ શ્રી ખોડીયાર માતાજીના મંદિરે અજાણા પરિવાર દ્વારા કરવિધિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું...
ટંકારાના સાવડી નજીક અરણેશ્વર મહાદેવ મંદિરના પૂજારી ઉપર લૂંટના ઇરાદે હુમલો
પૂજારી જાગી જતા લાઉડસ્પીકર મારફતે ચોર - ચોરની બૂમો પાડતા લૂંટારુઓ હુમલો કરી દાનપેટી લઈ નાસી ગયા
ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક વનવગડામાં...
મિતાણાના બહુચર વિદ્યાલયના વૃક્ષોની બાળકની જેમ સારસંભાળ રાખતા પર્યાવરણ પ્રેમી
ગણેશભાઈ દેવડા નિયમિત શાળાએ આવીને વૃક્ષોની કાળજી લે છે : ચોમાસામાં વૃક્ષારોપણ કરવા અત્યારથી તૈયારી કરે છે
ટંકારા : ટંકારાના મિતાણાના પુરુષે બહુચર વિદ્યાલયના મેદાનમાં...
રવિવારે મોરબીમાં ઓર્ગેનિક તરબૂચ અને ફૂલછોડનું રાહતદરે વિતરણ
મોરબી : નવરંગ નેચર કલબ દ્વારા આગામી તા.10 એપ્રિલને રવિવારના રોજ સવારે 8:00 થી બપોરે 1વાગ્યા સુધી ઉમિયા સર્કલ પાસે, મહાદેવ મંદિર પાસે, મોરબી...
દુનિયાના ટોપ 10 અમીરોની યાદીમાંથી મુકેશ અંબાણી આઉટ, ગૌતમ અદાણી ઈન
બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણી વિશ્વના અમીરોની યાદીમાં નવમા સ્થાને પહોંચી ગયા છે. જયારે દુનિયાના ટોપ 10 અમીરોની આ યાદીમાંથી મુકેશ અંબાણી બહાર...
વિરવાવમાં ખાનગી કંપનીએ તંત્રની મીઠી નજર હેઠળ ગેરકાયદે વીજલાઈનો ઉભી કરતા તપાસની માંગ
સરકારી મિલકત પચાવી પાડવા બદલ કંપની સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવા ઉપસરપંચની મુખ્યમંત્રીને રજૂઆત
ટંકારા : ટંકારાના વીરવાવ ગામમાં બહારની કંપનીઓ આવી સરકારની...
ટંકારાના ઓટાળા ગામે ગૌચરની જમીન ખાલી ન થાય તો આંદોલન
ગૌચર બચાવ સમિતિએ મામલતદારને આવેદન પાઠવીને ચીમકી આપી
ટંકારા : ગૌચર બચાવ સમિતિના નેજા હેઠળ ઓટાળા ગામના માલધારીઓએ ગૌચરની ખરાબાની જમીન ખાલી કરવા અંગે મામલતદારને...
અયોધ્યાના રાજા પ્રજા માટે કરે છે ઓવરટાઇમ : 70 વર્ષ બાદ રામલલ્લાના દર્શનનો સમય...
અયોધ્યામાં રામનવમી પર્વની ચાલી રહી છે જોરશોરથી તૈયારીઓ : સુરક્ષા કર્મચારીઓનો ડ્રેસકોડ પણ બદલાયો
મોરબી : આગામી 11મી એપ્રિલ, 2022ના રોજ રામનવમી નિમિત્તે અયોધ્યામાં રામનવમી...
જો મેકર્સ આ બે શરતો પૂરી કરી દે તો દયા ભાભીની એન્ટ્રી પાકી!
સિરિયલના મેકર્સને પણ દિશા વાકાણીનું રિપ્લેસમેન્ટ મળ્યું નથી
મોરબી : કોમેડી ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વર્ષ 2008થી દર્શકોનું મનોરંજન કરી રહી છે....