મોરબીના અદેપર જવાના માર્ગ ઉપર 10 વિજપોલ પડ્યા, વીજળી ગુલ

મોરબી : મોરબી પંથકમાં ગતરાત્રીથી જ વાવઝોડાની અસરથી ભારે પવન અને વરસાદ પડી રહ્યો છે. જો કે આજે સવાર પછી પવનની ગતિ ઘણી તેજ...

મોરબી પેપરમિલ એસો. અસરગ્રસ્તોની વ્હારે, 4 હજાર ફૂડ પેકેટ, 2 હજાર બોટલ પહોંચાડી

મોરબી : મોરબી પેપરમિલ એસોસિએશન વાવઝોડા અને વરસાદના અસરગ્રસ્તોની વ્હારે આવ્યું છે અને અસરગ્રસ્તોની મદદ માટે પેપરમિલ એસો.એ 4 હજાર ફૂડ પેકેટ, 2 હજાર...

મોટી વાવડી ગામે પાણી પહેલા પાળ બાંધી અબોલ જીવો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરાય 

મોરબી : મોટી વાવડી ગામે બિપોરજોય વાવાઝોડાને લઈને ગ્રામજનોએ પાણી પહેલાં બાંધી લીધી હોય તેમ તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી લીધી છે. ગામમાં વાવાઝોડાના લીધે...

કાંતિપૂરમાં ભારે પવનથી હિલોળા લેતું વૃક્ષ નમી ગયું

મોરબી : મોરબીમાં ભારે પવનની આંધીએ અનેક વૃક્ષોનો સોથ બોલાવી દીધો છે ત્યારે મોરબી નજીક આવેલ કાંતિપુર ગામે પીપળનું મસમોટું વર્ષો જૂનો વૃક્ષ ભારે...

બંધુનગર પાસે સેનેટરીવેર્સના કારખાનાનો શેડ ધરાશાઈ

સોલિટેર સેનેટરીવેર્સ પ્રા.લી. કારખાનાનો માટી ખાતાનો શેડ પડી ગયો https://youtu.be/RnVsts1gG5M મોરબી : મોરબીમાં 16 તારીખે વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. ભારે પવનની સાથે સતત...

મોરબીના પીપળીયા ચાર રસ્તાથી લૂંટાવદર સુધી વીજ થાંભલાઓ કડડભૂસ

ભારે પવનમાં એક સાથે અનેક થાંભલાઓ ધરાશયી, ખાખરાળા પાસે પણ થાંભલા પડ્યા  મોરબી : વાવાઝોડા બીપરજોયે અત્યાર સુધીમાં સૌથી વધુ નુકશાન વીજ તંત્રને પહોચાડ્યું હોવાનું...

મોરબી શ્રીહરિ યુવા જ્યોત દ્વારા 1800 ફૂડ પેકેટ અપાયા

મોરબી : બિપરજોય વાવાઝોડાનો ભોગ બનેલા અનેક લોકોને ફૂડ પેકેટ અપાઈ રહ્યા છે, ત્યારે મોરબીના શ્રીહરિ યુવા જ્યોત દ્વારા 1800 ફૂટ પેકેટ મોરબી કલેક્ટર...

હળવદ : વાવાઝોડામાં મકાનની છત ધરાશાયી, સદભાગ્યે જાનહાની નહિ

હળવદ : હળવદમાં પણ વાવઝોડાની અસરથી ખાનાખરાબી થઈ છે જેમાં ભારે પવન અને વરસાદથી હળવદમાં એક રહેણાંક મકાનની છત ધરાશાયી થઈ ગઈ હતી. સદભાગ્યે...

સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધીમાં મોરબીમાં અડધો ઇંચ

મોરબી : વાવાઝોડાની અસર હેઠળ મોરબી શહેર અને જિલ્લામાં અવિરત મેઘ સવારી ચાલુ રહી છે. આજે સવારે 10 વાગ્યાથી લઈ બપોરે 12 વાગ્યા સુધીમાં...

ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાઈ થતા મોટી બરારનો રસ્તો બંધ

મોરબી : મોરબી માળીયા પંથકમાં ભારે પવનની આંધી અને ભારે વરસાદથી ઠેરઠેર ખાનાખરાબી થઈ છે. ત્યારે ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષ ધરાશાઈ થતા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ક્ષત્રિય ધર્મ રથયાત્રા કાલે ગુરૂવારે શક્ત શનાળા આવશે, ત્યાંથી ટંકારા તાલુકામાં ફરશે

મોરબી : ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે આવતીકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રા સવારે 8:30 કલાકે મોરબીના...

સોલાર પેનલ હોવા છતા લાઈટ બિલ આવવા લાગ્યું ? તો WattUp ક્લીનર વાપરો

  ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર બાયોડીગ્રેબલ અને 100% નોન એસીડીક ક્લિનિંગ લિકવિડ, જે પેનલને સ્વચ્છ બનાવવાની સાથે વધુ કાર્યક્ષમ બનાવે છે 1 લીટર લિકવિડ સાથે 1...

હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

બે દિવસનું કરશે રોકાણ: 150 જેટલા ઘરે બાપુની પધરામણી થશે હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે...

Morbi: મકનસર ગામે 29મીથી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી: મકનસર ગામે શ્રી રાધાકૃષ્ણ તેમજ વરીયા માતાજી, હનુમાનજી, ગણપતિજીના ભવ્ય મંદિરની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચૈત્ર વદ-5 (પાંચમ) ને સોમવાર તારીખ 29 એપ્રિલ...