વાવાઝોડાને પગલે મોબાઇલ ધારક અન્ય નેટવર્કનો ઉપયોગ કરી શકશે
https://twitter.com/Guj_LSA_DoT_MoC/status/1668894557386473472?t=_wAd_QjvX1uhQYRFQM2QDw&s=19
મોરબી : વાવાઝોડા બીપરજોયને કારણે સંચાર વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોબાઈલ ગ્રાહકો નેટવર્ક ખોરવાઇ જવાની સ્થિતિમાં કોઈપણ ઉપલબ્ધ નેટવર્કનો ઉપયોગ કરી શકે તેવી...
કાલે દ્વારકાનું જગતમંદિરે દર્શનાર્થીઓ માટે બંધ રહેશે
મોરબી : બિપોરજોય વાવાઝોડાને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર દ્વારા જગત મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે વાવાઝોડું લેન્ડ...
બિપરજોય વાવાઝોડાના પગલે વન વિભાગ સજ્જ : જિલ્લામાં 9 ટીમો કાર્યરત
વાંકાનેર રેન્જ ફોરેસ્ટ ઓફિસનો કંટ્રોલરૂમ કાર્યરત કરી હેલ્પલાઈન નંબર 02828 - 220701 જારી કરાયો
મોરબી : બિપરજોય વાવાઝોડાને પગલે જિલ્લા વહીવટી તંત્રની સાથે વન વિભાગ...
મોરબીમાં સંભવિત વાવાઝોડાને લઈને જોખમી વૃક્ષોનું છેદન
કન્યા છાત્રાલય રોડ ઉપર ફાયર બ્રિગેડ નગરપાલિકા, ફોરેસ્ટ અને પીજીવીસીએલની ટીમે વૃક્ષો કાપવાની કામગીરી હાથ ધરી
મોરબી : વાવઝોડાના વૃક્ષોનો સોથ બોલી જાય છે. ત્યારે...
મોરબીમાં ભારે પવનથી બિલ્ડિંગના ત્રીજા માળના ગ્લાસ તૂટ્યા
મોરબી : મોરબીમાં આજે વાવઝોડાની અસર વર્તાય હતી. ભારે પવનથી શહેરના સામાકાંઠે આવેલ સીરામીક ઝોનમાં આવેલી ઇમારતના ત્રીજા માળે ગ્લાસ તૂટી ગયા હતા.
મોરબીમાં બીપોરજોય...
વાવાઝોડામાં ફરજ ઉપરને બદલે ઘેરહાજર ! જિલ્લાના કર્મચારી ડીડીઓની ઝપટે
ડીડીઓ દ્વારા ગુટલીબાજોને સીધા કરવા વીડિયોકોલની સિસ્ટમ ચાલુ કરતા જ મફતનો પગાર લેતા અનેક ને રેલો
મોરબી : મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ગુટલીબાજ તલાટી કમ...
NEET 2023ના પરિણામમાં મોરબી નાલંદા સ્કૂલની વિદ્યાર્થી કોરવાડીયા ભારવીઁ જિલ્લામાં પ્રથમ
મોરબી : તાજેતરમાં ધો.12 સાયન્સનાં મેડીકલના પ્રવેશ માટેની નીટની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દર વષેઁની પરંપરા મુજબ મોરબીની નાલંદા સ્કુલના વિદ્યાર્થીઓએ...
મોરબી શહેર ભાજપના કંટ્રોલરૂમની મુલાકાત લેતા રાજ્યમંત્રી કનુભાઈ દેસાઈ
મોરબી : મોરબી શહેર ભાજપ દ્વારા બિપોરજોય વાવાઝોડાની આફતમાં લોકોને મદદરૂપ થવાના હેતુ સાથે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આ કંટ્રોલરૂમની મુલાકાત આજે...
સુરજબારી પુલ ચાલુ જ છે ! અફ્વાઓમાં ન દોરાવા પોલીસની અપીલ
સામખીયારી પોલીસ મથક દ્વારા જાહેર જનતાને સ્પષ્ટતા કરવામાં આવી
મોરબી : વાવાઝોડાને પગલે મોરબીથી કચ્છને જોડતા માર્ગ ઉપર સુરજબારી પુલ બંધ કરવામાં આવ્યો હોવાની અફવાઓનું...
મોરબી જિલ્લામાં વાવાઝોડા સામે આરોગ્ય વિભાગ સજ્જ, દવાઓનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ
મોરબી : બિપરજોય વાવાઝોડા અન્વયે વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રયોજનો કરવામાં આવી રહ્યા છે. અગમચેતીના પગલે જિલ્લા વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ કરી રાખી છે...