ટંકારામાં વાવાઝોડા સામે જાગૃતિ લાવવા શ્રમયોગી પરિવારોની મુલાકાત લેતા શિક્ષિકા
ટંકારા : 15 જૂને વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં નુકસાન થવાની શક્યતા છે ત્યારે વાવાઝોડા...
સરાહનીય કામગીરી : વર્ષામેડીમાં રસ્તા પર ઝાડ પડ્યું, પોલીસે ઝાડ દૂર કરી રસ્તો ખુલ્લો...
મોરબી : મોરબી અને માળીયામાં આજે સવારથી વાવઝોડાની અસરરૂપે ભારે પવન ફૂંકાતો હોય ત્યારે આજે બપોરે બાદ માળીયાના વર્ષામેડી ગામે વૃક્ષ પડી ગયું હતું....
સાંજે 4થી 6 દરમિયાન વાંકાનેરમાં અડધો ઇંચ અને મોરબીમાં ઝાપટા પડ્યા
મોરબી : મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસર હેઠળ આજે સાંજે હવામાનમાં પલટો આવ્યો હતો અને સાંજે હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. જેમાં સાંજે 4થી 6...
વાંકાનેરના જડેશ્વર મંદિર ખાતે અસરગ્રસ્તો માટે 1 હજાર ફૂડ પેકેટ તૈયાર કરાયા
અસરગ્રસ્તોના આશ્રયસ્થાન પર 1 હજાર ફૂડ પેકેટ પહોંચાડવા આવશે
વાંકાનેર : મોરબી જિલ્લામાં બીપોરજોય વાવઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો હોય દરિયા કિનારાના વિસ્તારોના અસરગ્રસ્તો સલામત સ્થળે...
ખાખીને ખમ્મા ! વરસતા વરસાદમાં પ્રસૂતા અને વૃધ્ધાને સલામત આશ્રયસ્થાનમાં ખસેડયા
વાંકાનેરમાં મહિલા પોલીસ ટીમની પ્રશંસનીય કામગીરી
https://youtu.be/RWHvisNYvmI
મોરબી : વાવાઝોડા બીપરજોયના રૌદ્ર રૂપ વચ્ચે આજે મોરબી જિલ્લા પોલીસની વાંકાનેર પોલીસ ટીમની માનવતા મહેકી ઉઠી હતી.વાંકાનેર મહિલા...
મોરબીના કુબેરનગરમાં બે વીજપોલ ધબાય નમઃ, સદભાગ્યે જાનહાની નહિ
વીજપોલ પડતા વીજ પુરવઠો ખોરવાયો
મોરબી : મોરબીમાં વાવઝોડાની અસર હેઠળ સવારથી ફૂંકાઇ રહેલા તોફાની પવન વચ્ચે નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર વિસ્તારમાં બે વીજપોલ...
એસડીઆરએફની ટીમ વવાણીયા પહોંચી
વાવાઝોડા સામે સાવચેતી રૂપે માલધારીઓ અને પશુઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
મોરબી : કચ્છ નજીક રહેલા મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસર થવાની દહેશત વચ્ચે આજે એસડીઆરએફની...
અંતે નેશનલ હાઇવે પર ખડકી દેવાયેલા જોખમી હોર્ડિંગો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી
મોરબી : મોરબીને જોડતા મોટાભાગના સ્ટેટ અને નેશનલ હાઈવેની બંને સાઇડ કોઈ પણ મંજૂરી...
તા.14થી 18 મોરબી જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે : હવામાન વિભાગની આગાહી
આવતીકાલે 2 ઇંચથી વધુ અને 16મીએ 9 ઈંચ જેટલો વરસાદ વરસવાની શકયતા
મોરબી : વાવાઝોડાની અસર હેઠળ મોરબી જિલ્લામાં આવતીકાલે તા.14 જૂનથી લઈ તા.17 જૂન...
નવા નેશનલ હાઈવે માટે સંપાદિત થતી જમીન મામલે સરવડના ખેડૂતોએ વાંધા રજૂ કર્યા
મોરબી : રાષ્ટ્રીય ધોરીમાર્ગ માટે સંપાદન કરવામાં આવનારી જમીન બાબતે સરવડ ગામના ખેડૂતોએ હળવદ-માળીયા (મી.)ના પ્રાંત અધિકારીને વાંધા તેમજ પ્રશ્નો રજૂ કર્યા છે.
સરવડ ગામના...