હળવદના કડિયાણા ગામે પત્ની સાથે ઝઘડો થતા પતિએ ઝેર પી આત્મહત્યા કરી
હળવદ : હળવદ તાલુકાના કડિયાણા ગામની સિમમાં ઇશ્વરભાઇની વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની સમીરભાઈ શંકરભાઇ નાયક ઉ.39ને તેના પત્ની સાથે...
હળવદમાં ખનીજચોરીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
હળવદ : હળવદ પંથક ખેતીમાં સમૃદ્ધ હોવાની સાથે ખનીજચોરીનું પણ મોટું દુષણ હોય કુદરતી સંપદાને નુકશાન પહોંચાડી સરકારને રોયલ્ટીનો મોટો ચુનો લગાવી ગેરકાયદે ખનન...
અંતે હળવદના નવા પીઆઇ તરીકે કે.એમ. છાસિયાની નિમણૂક
હળવદ : હળવદ પંથકમાં ખાનીજચોરીમાં બેદરકારી સબબ અગાઉ પીઆઇ એમ.વી.પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હળવદ પંથક ઇન્ચાર્જ પીઆઇને હવાલે થઈ ગયું હતું. વાંકાનેરના...
મોરબીની હજનાળી પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ઉજવણી
મોરબી : આજે તારીખ 7 જુલાઈના રોજ મોરબીની હજનાળી પ્રાથમિક શાળાના 72મા વર્ષમાં મંગલ પ્રવેશને શાળા પરિવાર અને ગ્રામજનોએ અનોખી રીતે વધાવ્યો. જેમાં ગામના...
ટંકારામાં ૧૨મીએ ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે
ટંકારા : રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા. ૧૨-૦૭-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ-મોરબી હાઇવે, રામદેવ પીરના મંદિરની બાજુમાં, આઇ.ટી.આઇ -ટંકારા ખાતે, ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન...
હળવદ મોરબી ચોકડી નજીક કન્ટેનરની પલ્ટી, સદનસીબે જાનહાની નહિ
હળવદ : હળવદ મોરબી ચોકડી નજીક આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં સવારે હળવદ મોરબી ચોકડી નજીક પસાર થઈ રહેલા કન્ટેનરના ચાલકે કોઈ...
વાંકાનેરમાં ભાજપના જનસંપર્ક અભિયાન અંતર્ગત તબીબોની મુલાકાત કરાઈ
વાંકાનેર : વાંકાનેર શહેરમાં નરેન્દ્ર મોદીના સુશાસનના નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને...
મોરબી હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા 9 જુલાઈ ને રવિવારે નેચરલ વસ્તુઓનું વેચાણ કરાશે
મોરબી : મોરબીમાં હરડે પ્રચાર કેન્દ્ર મોરબી દ્વારા આગામી તારીખ 9 જુલાઈ ને રવિવારના રોજ નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.
હરડે પ્રચાર કેન્દ્ર મોરબી દ્વારા...
સંસ્કૃત ગૌરવ પરીક્ષા માટેનું રજિસ્ટ્રેશન શરૂ
વધુમાં વધુ રજિસ્ટ્રેશન કરાવવા મોરબી સંસ્કૃત ભારતીની અપીલ
મોરબી : સંસ્કૃત ભારતી દ્વારા લેવાતી સંસ્કૃત ગૌરવ પરીક્ષા માટેનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. સંસ્કૃત ગૌરવ...
મોરબીમાં નંબર વગરના બેફામ દોડતા ડમ્પરો સામે કડક કાર્યવાહી કરો, એસપીને ધારાસભ્યોની સૂચના
એસપી કચેરી ખાતે યોજાયેલી સંકલનની બેઠકમાં ધારાસભ્ય અમૃતિયા અને પ્રકાશ વરમોરાએ દાદાગીરી, લુખાગીરી, બે નંબરના ઘંઘા બંધ કરવા અને કાયદો તેમજ વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની...