વાંકાનેરના રાતદેવડી ગામે ત્રણ દિવસથી લાપતા બનેલા યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબી : વાંકાનેર તાલુકાના રાતી દેવડી ગામે ત્રણ દિવસ પહેલા ઘેરથી કહ્યા વગર ચાલ્યા ગયેલા યુવાનનો આજે 70 ફૂટ ઊંડા કુવામાંથી મૃતદેહ મળી આવતા...

28મીએ મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં જ્ઞાન સાગર પ્રકલ્પ ગ્રંથાલયનું ઉદ્ઘાટન

દિવાસ્વપ્ન ફિલ્મ પણ બતાવવામાં આવશે મોરબી : મોરબી પુન:રુથાન વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત જ્ઞાન સાગર પ્રકલ્પના 1051 ગ્રંથોના ગ્રંથાલયનું ઉદ્ઘાટન તેમજ ગ્રંથ પ્રદર્શની આગામી તારીખ 28...

માતાના મઢે જતાં પદયાત્રીઓ માટે માળીયાના સોનગઢ ખાતે સેવા કેમ્પનું આયોજન 

મોરબી : મોરબી -પીપળીયા ચાર રસ્તાથી માળીયા (મીં) જતાં રસ્તામાં સોનગઢ ગામ પાસે કચ્છમાં આવેલા માતાના મઢે જતાં પદયાત્રીઓની સેવામાં છેલ્લા 24 વર્ષથી કેમ્પનું...

માળિયાના હરીપર ગામની શાળાના વિદ્યાર્થીઓને દેવ સોલ્ટ દ્વારા ટી-શર્ટ વિતરણ

માળીયા : સેવાકીય પ્રવૃતિઓ માટે વિખ્યાત એવા દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા માળિયા (મી.) તાલુકાના હરીપર ગામની પ્રાથમિક શાળાના ૧૬૦ વિદ્યાર્થીઓને ટી-શર્ટનું વિતરણનું આયોજન...

મોરબીની આર્ટ્સ કોલેજમાં એનએસએસ ડેની ઉજવણી

મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં એન.એસ.એસ. ડેની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કોલેજના આચાર્ય દંગી, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર...

ચારિત્ર્ય નિર્માણ અંગે મોરબીના આનંદાલય દ્વારા ત્રિદિવસીય કાર્યશાળા યોજાઈ

મોરબી : ચારિત્ર્ય નિર્માણ જ તમામ સાંપ્રત સમસ્યાઓનો એક માત્ર ઉકેલ વિષય પર મોરબીમાં આનંદાલય દ્વારા ત્રિદિવસીય કાર્યશાળા યોજાઈ હતી. આનંદાલય એ ચારિત્ર્ય નિર્માણ દ્વારા...

તમે કેમ બધા ઉપર હાલી જાવ છો કહી વાંકાનેર પાલિકાના પૂર્વ સભ્યને જાનથી મારી...

રીક્ષા ચાલકને પોલીસે માર મારતા વચ્ચે છોડાવવા પડેલા પૂર્વ પાલિકા સભ્યને પોલીસના સગાએ ધમકી આપી વાંકાનેર : વાંકાનેરમા રીક્ષા ચાલકને પોલીસે માર મારી ઝઘડો કરતા...

મોરબી : પાવડીયારી કેનાલ પાસેથી બાઈક ચોરાયું

મોરબી : મોરબી તાલુકાના સાપર નજીક પાવડીયારી કેનાલ પાસે ભરાતી શાક માર્કેટમાંથી ચંદનકુમાર અર્જુનસિંગ કુસવાહા નામના યુવાનની માલિકીનું રૂ.20 હજારની કિંમતનું બાઈક અજાણ્યા તસ્કરો...

મોરબીના બાલાજી ગણપતિ મહોત્સવમાં બુધવારે બ્લડ ડોનેશન અને ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન 

મોરબી : લાયન્સ ક્લબ મોરબી પરિવાર અને બાલાજી યુવા ગ્રુપ દ્વારા તારીખ 27 સપ્ટેમ્બર ને બુધવારના રોજ બાલાજી ગણપતિ મહોત્સવ સ્થળે બ્લડ ડોનેશન કેમ્પ...

મોરબીમાં મયુરનગરી કા રાજાને 1111 દીવડાની મહાઆરતી કરવામાં આવી 

મોરબી : મોરબીના લખધીરવાસ ચોકમાં આવેલા મયુરનગરી કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં 1111 દીવડાની ભવ્ય મહાઆરતી ઉતારી ગણપતિ બાપાના ગુણગાન ગાવામાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજતા ખર્ચ નિરીક્ષક

ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તાર માટેના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર પ્રમોદ...

C-VIGIL હેઠળ થતી કામગીરીનું નિરીક્ષણ કરતા ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતાર

મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તારના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજ્યા બાદ કલેકટર કચેરી ખાતે શરૂ કરાયેલ C-VIGIL...

રીલીફનગર જૈન દેરાસરમાં 21મીએ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ઉજવાશે

મોરબી : રીલીફનગર જૈન દેરાસર મધ્યે ભગવાન મહાવીર સ્વામીની મહાવીર જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી આગામી ચૈત્રસુદ-13 તા. 21 એપ્રિલ 2024 ના રોજ કરવામાં આવશે....

મોરબીમાં રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાશે

મોરબી : મોરબી રામકૃષ્ણનગર મેઈન રોડ પ્ર આવેલા રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા તારીખ 23 એપ્રિલ 2024 હનુમાન જયંતી નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે....