મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા એક જ દિવસમાં 17 ઘડિયા લગ્ન...
મોરબી: આજરોજ માળીયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા 17 ઘડિયા લગ્ન યોજાયા હતા. આ ઘડિયા લગ્ન જેતપર, જુના દેવળીયા, મોરબી, રાજપર,...
મોરબી જિલ્લાની 22 જીનિંગ તથા ઓઇલ મિલોમાં સ્ટેટ જીએસટીનું ચેકીંગ
મોરબીના 15, વાંકાનેરના 5 અને હળવદના 2 એકમોમાં હિસાબોનું ઇન્સ્પેકસન
મોરબી : સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યવ્યાપી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં મોરબીની 22 જીનિંગ...
નવી ગાઈડલાઈન જાહેર : લગ્ન સહિતના સમારોહમાં સંખ્યાની મર્યાદા દૂર કરી જગ્યા આધારિત મર્યાદા...
સમારોહમાં ખુલ્લા સ્થળની ક્ષમતાના ૭૫ ટકા અને બંધ સ્થળના ૫૦ ટકાની મર્યાદામાં લોકોને છૂટ : લગ્ન માટે નોંધણી કરાવવી નહિ પડે
હવે માત્ર અમદાવાદ અને...
કોરોના હવે અદ્રશ્ય થવા તરફ : નવા માત્ર 3 જ કેસ, એક્ટિવ કેસ 64...
1 કેસ મોરબી તાલુકાના , 2 કેસ ટંકારા તાલુકાના : 16 દર્દીઓ સાજા થયા
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે....
હવે શિક્ષકો જિલ્લા ફેરબદલીની અરજી ૧૦ને બદલે ૫ વર્ષે કરી શકશે
વધ- ઘટની બદલીમાં અન્ય શાળામાં ગયેલા શિક્ષકો મૂળ શાળામાં જગ્યા ખાલી પડે તો ત્યાં બદલીની માંગણી કરી શકશે
જીલ્લાની ૧૦૦ ટકા ખાલી જગ્યા...
ટંકારામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : ચાર આરોપી ઝડપાયા
રોકડા રૂ.50000 તથા 114000ના સોના ચાંદીના ઢાળ કબજે લેવાયા
ટંકારા: ટંકારા તાલુકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે જિલ્લા પોલીસ...
ટંકારા તાલુકા ભાજપ કિસાન મોરચાના હોદેદારોની નિમણુક
ટંકારા: ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લાના ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાની સુચના અને સાંસદ મોહન કુંડારિયાના માર્ગદર્શન મુજબ ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા દ્વારા...
મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર ફેકટરી પાસે ઘાસમાં આગ ભભૂકી
ફાયર બ્રિગેડ સ્ટાફે સમયસર આગ ઉપર કાબુ મેળવી લીધો
મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ ફેકટરી પાસે ઘાસમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠી...
મિતાણા ચોકડી પાસે ચિક્કાર ટ્રાફિકથી વાહનચાલકો પરેશાન
ટંકારા : મિતાણા ચોકડી પાસે સર્વિસ રોડ ઉપર આજે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સર્વિસ રોડ બનાવ્યા વિના ચાલતા ઓવરબ્રિજના કામના કારણે અઠવાડિયે બે...
એસ.પી.એ મોરબી શહેરમાં 13 પોઇન્ટ પર ટ્રાફિક સિગ્નલ મુકવા દરખાસ્ત કરી
રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
મોરબી : મોરબી શહેરને કાયમી માટે ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળે તે હેતુથી રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ(પંચાયત,શ્રમ,કૌશલ્ય વિકાસ અને...