નવી પેન્શન યોજનાના અમલ સામે કર્મચારી મંડળો મેદાને : કાળી પટ્ટી ધારણ કરી વિરોધ...
મોરબી: ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં જુની પેન્સન યોજના લાગુ છે તેથી ગુજરાતમાં પણ લાગુ કરવાની માગણી સાથે કર્મચારી મંડળો મેદાને આવ્યા છે. આજે વિવિધ મંડળોએ...
MCX : સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ
કોટન, મેન્થા તેલ, રબરમાં સુધારોઃ બુલડેક્સ વાયદામાં 92 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 867 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 53 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ...
ક્રિકેટને અલવિદા કહ્યા બાદ પણ કેપ્ટન કૂલ ધોનીની છે અધધધ કમાણી..
એક વર્ષમાં ધોનીની આવકમાં આશરે 30 ટકાનો વધારો જોવા મળ્યો
મોરબી : ભારતીય ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કરનાર મહેન્દ્રસિંહ ધોનીની કમાણી અધધધ છે. આમ, ધોનીએ ક્રિકેટની...
મોરબીના લખધીરવાસ ચોકમાં શ્રીમદ ભાગવત સપ્તાહનુ ભવ્ય આયોજન
મોરબી : શહેરના લખધીરવાસ ચોકમાં સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન પ્રદ્યુમનસિહ ખુમાનસિંહ ઝાલા(પદુભા) દ્વારા કરવામાં...
વરડુસર પ્રા.શાળામાં યોજાયો અનોખો બાળ મેળો : છાત્રોએ લગાવ્યા ખાણી-પીણી અને ગેમઝોનના સ્ટોલ
ભુગળા બટેકા, પાઉંભાજી ,પાણીપુરી ,ગેમ ઝોન, સોડા , સ્ટેશનરી, ફ્રુટ ડીશ, મેગી મસાલા જેવા જુદા- જુદા નવ કાઉન્ટરો બનાવાયા
મોરબી : વરડુસર પ્રાથમિક શાળામાં ધોરણ...
હળવદની રાણેકપર પ્રા. શાળાના છાત્રોએ વડાપ્રધાનની પરીક્ષા પે ચર્ચા નિહાળી
હળવદ : રાણેકપર પ્રાથમિક શાળામા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્ધારા કરવામા આવેલ પરીક્ષા પે ચર્ચા નિહાળવાનું આયોજન કરવામા આવ્યુ હતું. શાળામા બેસાડી બેસાડી મોટી...
હળવદમાં ભંગારના ડેલામાં આગ
હળવદ : હળવદના દંતેશ્ર્વર દરવાજા પાસે આવેલ ભંગારના ડેલામા આગ લાગી હતી. જેમા જોત જોતામા ડેલામા પડેલ ભંગાર બળીને ખાખ થયો હતો. આગ લાગવાના...
મોરબીમાં મોંઘવારીના વિરોધમાં કાલે શનિવારે કોંગ્રેસ પેટ્રોલ-ડીઝલના ડબ્બાને પુષ્પાંજલી આપશે
મહંગાઈ મુક્ત ભારત અભિયાન હેઠળ સરકાર સામે બાયો ચડાવતું કોંગ્રેસ
મોરબી : મોરબીમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં નવતર કાર્યક્રમ યોજવાનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં...
નવી પેન્શન યોજનાનો વિરોધ કરતી મોરબી જીએસટી કચેરી
મોરબી : ગુજરાત સરકાર દ્વારા લાગુ કરાયેલ નવી પેન્શન યોજનાના વિરોધનો મોરબી સ્ટેટ જીએસટી કચેરી દ્વારા કરવામાં આવ્યો હતો.કર્મચારીઓએ કાળી પટ્ટી લગાવી આજનો દિવસ...
મોરબીમાં આવતીકાલથી રાત્રી રામપારાયણ કથાનો પ્રારંભ
મોરબીઃ મોરબીના શનાળા રોડ પર આવેલા ગોકુળનગર સ્થિત રામજી મંદિર ખાતે આવતીકાલથી રાત્રી રામપારાયણ કથાનો શુભારંભ થવા જઈ રહ્યો છે. 2 એપ્રિલથી 10 એપ્રિલ...