સરકારી પરીક્ષા ઉતીર્ણ કરનાર મોરબીના યુવકોનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન
મોરબી : મોરબી જિલ્લાના લૂંટાવદર ગામના યુવકે મ્યુનિસિપલ ચીફ ઓફિસર અને સરવડ ગામના યુવકે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેકટરની પરીક્ષા પાસ કરતા મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં...
હળવદમાં આજે પાવર સપ્લાય સ્ટેગર ડે
હળવદમાં હવે ગુરુવારને બદલે બુધવારે વીજકાપ
હળવદ : પી.જી.વી.સી.એલ. દ્વારા હળવદમાં ગુરુવારના બદલે આજ બુધવારના રોજ પાવર સપ્લાય સ્ટેગર ડે નક્કી કરવામાં આવ્યો છે.
પી.જી.વી.સી.એલ.નાં વીજ...
મોરબીના રણછોડનગરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા
મોરબી : મોરબી શહેરના વિશિપરા વિસ્તારમાં આવેલા રણછોડનગરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીઓને પોલીસે ઝડપી લઈ રોકડા રૂપિયા 10620 કબ્જે લીધા હતા.
મોરબી સિટી બી...
વાંકાનેરના ભાયાતી જાંબુડિયા નજીક પાંચ બોટલ દારૂ સાથે બે ઝડપાયા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા નજીકથી પોલીસે બાતમીને આધારે વિદેશી દારૂની પાંચ બોટલ સાથે બે ઇસમોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત...
માળીયાના જુના ઘાટીલા ગામે ચા બનાવતા દાઝેલી પરિણીતાનું મૃત્યુ
માળીયા : માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામની સીમમાં રહેતા અને ખેત મજૂરી કરતા મૂળ છોટા ઉદેપુરના જેતપુર પાવી તાલુકાના ટીંબી ગામના સવિતાબેન પ્રવિણભાઈ નાયકા...
મગજ- મણકા- કરોડરજ્જુના નિષ્ણાંત ન્યુરોસર્જન ડો.સચિન ભીમાણી કાલે ગુરૂવારે મોરબીમાં : ખાસ ઓપીડી
રાધે હોસ્પિટલ અને સમર્પણ હોસ્પિટલમાં વિઝીટિંગ ડોકટર તરીકે અનુભવી ન્યુરોસર્જનની સેવા ઉપલબ્ધ : મોરબીવાસીઓને હવે દૂરની હોસ્પિટલોમાં નહિ જવું પડે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) :...
સીએનજી ગેસના ભાવમાં મધરાતથી 6.45 નો ભાવ વધારો
ગુજરાત ગેસ કંપની દ્વારા કાર - રીક્ષા ચાલકોને જોરદાર ફટકો માર્યો
મોરબી : ગુજરાત ગેસ કંપની દ્વારા આજે મધ્યરાત્રીના 12 વાગ્યાથી સીએનજી ગેસના ભાવમાં રૂપિયા...
ઊંચાઈનો, જંતુઓનો, વીજળીનો, ઇન્જેક્શનનો ડર.. આવા તમામ ફોબિયા માનસિક વિકાસ માટે હાનિકારક
ફોબિયાની નિષ્ણાત પાસે સારવાર કરાવવી અનિવાર્ય : જાણો.. ફોબિયાના લક્ષણો સહિતની વિગતવાર માહિતી
સામાન્ય રીતે, આપણે બોલચાલમાં સાંભળતા હોઈએ છીએ કે લોકોને ઊંચાઈનો, જંતુઓનો, વીજળીનો,...
શીખવાની કોઈ ઉંમર નથી હોતી: ભડિયાદના વૃદ્ધાએ 80 વર્ષે અક્ષરજ્ઞાન પ્રાપ્ત કર્યું
જીવનની ઢળતી સંઘ્યાએ લખતા-વાંચવાનું મન થયું અને 300 પાનાંની 6 બુક લખી નાખી
મોરબી: ગુજરાતીમાં એક કહેવત છે મન હોય તો માળવે જવાય, તે કહેવતને...
શીખવાની કોઈ ઉંમર નથી હોતી: ભડિયાદના વૃદ્ધાએ 80 વર્ષે અક્ષરજ્ઞાન પ્રાપ્ત કર્યુ
જીવનની ઢળતી સંઘ્યાએ લખતા-વાંચવાનું મન થયું અને 300 પાનાંની 6 બુક લખી નાખી
મોરબી: ગુજરાતીમાં એક કહેવત છે મન હોય તો માળવે જવાય, તે કહેવતને...