ખેડૂત આંદોલનના સમર્થનમાં મોરબીના કોંગી આગેવાન શુક્રવારે ધરણાં કરશે
મોરબી જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને લેખિત રજૂઆતમાં જાણ કરી
મોરબી : દિલ્હીમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનના ટેકામાં એક દિવસના ધરણાં કરવા અંગે મોરબી જિલ્લા...
16 જાન્યુઆરીનો ઇતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિષે..
મોરબી : આજે તા. 16 જાન્યુઆરી, 2024ને ગુરુવારે નેશનલ સ્ટાર્ટઅપ ડે છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે વિક્રમ સંવત 2080, પોષ સુદ છઠ્ઠની તિથિ છે. ત્યારે...
મોરબી સિવીલના સિનિયર ડોકટર અશ્વીન ટાંકનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ
મોરબી :- મોરબી સિવીલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. અશ્વિન ટાંકનું અમદાવાદમાં કોરોનાની સારવાર દરમ્યાન ગતરાત્રીના મૃત્યુ નિપજ્યું હતું.
મુળ સુપેડી તા. ધોરાજીના વતની અને સીએચસી...
મોરબીના મુખ્ય પ્રવેશ દ્વારે પુનઃ મહારાજા મહેન્દ્રસિંહજીનું બોર્ડ લગાવવા માંગ
કરણી સેના અને રાજપૂત સમાજ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદન પાઠવાયું
મોરબી : મોરબી રાજપૂત સમાજ અને કરણીસેના દ્વારા નગરપાલિકાના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર મહારાજા મહેન્દ્રસિંહજીનું...
પૂર્વ સાંસદ સવશીભાઈને ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા ભાવાંજલિ અપાઈ
મોરબી : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા-સાયલા પંથકના ગાંધી વિચારને વરેલા લોકસેવક અને પૂર્વ સાંસદ સવશીભાઈ મકવાણાના અવસાન પર મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ખેડ વ્યક્ત કર્યો...
મોરબીના માધાપરમા ફાયરિંગની ઘટનામાં 2 સગીર સહિત 3 ઝડપાયા
શેરીમાં ફટાકડા ફોડવા બાબતે પાડોશીએ ના પાડતા ગાળા ગાળી બાદ ફાયરિંગ કરાયું હતું
મોરબી : મોરબીના માધાપર વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે ગત તા....
એસએમવીએસ સ્વામીનારાયણ મંદિર દ્વારા મોરબીમાં ઐતિહાસિક યુવા અધિવેશન
સંપ્રદાય દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત મંદિરની બહાર ભવ્ય કાર્યક્રમનું આયોજન : પૂ. સત્યસંકલ્પદાસજી સ્વામી વ્યસન મુક્તિ અને સાચા સુખ સહિતના વિષયો પણ કરશે દિવ્યવાણી
મોરબી...
23 ડિસેમ્બર : મોરબી જિલ્લામાં આજે 15 કેસ નોંધાયા, 11 દર્દી સાજા થયા, એક...
મોરબી તાલુકામાં 11, વાંકાનેર તાલુકામાં 1, હળવદ તાલુકામાં 1, ટંકારા તાલુકામાં 2 કેસ નોંધાયા : આજે 11 દર્દી સાજા થયા : મોરબી જિલ્લામાં અત્યાર...
મોરબી : જૈન અગ્રણીઓ દ્વારા નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખનું સમ્માન કરાયું
મોરબી : મોરબી નગરપાલિકા ખાતે જૈન સમાજનાં અગ્રણી શ્રી પરેશભાઈ શાહ તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા મોરબી નગરપાલિકાનાં નવનિયુક્ત પ્રમુખ શ્રી ગીતાબેન કન્ઝારીયા અને...
મોરબી : ગાળો બોલવાના પ્રશ્ને યુવાનને માર માર્યો
બે શખ્સો સામે માર માર્યાની બી ડિવિજનમાં ફરિયાદ નોંધાઈ
મોરબી : મોરબીના પાડાપુલ નીચે ઝુંપડામાં રહેતા યુવાનને ગાળો બોલવાની ના પાડવા મામલે બે શખ્સોએ માર...