મોરબી : સ્વ.ધર્મીન અને સ્વ.પ્રીતને અપાઈ રકતદાન રૂપી શ્રદ્ધાંજલિ
મોરબી: કલોલ નજીકની કેનાલમાં મોરબીના ઉદ્યોગપતિઓના બે આશાસ્પદ યુવાન પુત્રોના મૃત્યુ બાદ આજે સ્વર્ગસ્થ યુવાનોને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ યોજાયો હતો.
રવાપર ચોકડી નજીક મહાવીર સોસાયટીના...
મોરબી : અંજતા કંપનીનો તંત્રની બેદરકારીના કારણે ઝૂલતા પૂલને 26મીથી બંધ કરવાનો નિર્ણય
ઘણા સમયથી ઝૂલતા પૂલની જોખમી પરિસ્થિતિ હોવા છતાં વહીવટી તંત્ર દાદ ન આપતા અંતે અંજતા કંપનીએ પુલ બંધ કરીને સંચાલનની જવાબદારીમાંથી મુક્ત થવા અંગે...
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનરો તૈયાર કરવાના તાલીમ વર્ગ શરુ
મોરબી : ગુજરાત રાજય યોગ બોર્ડ આયોજિત તાલુકા અને ગ્રામ્ય ક્ષેત્રે યોગ ટ્રેનરો તૈયાર કરવા માટે યોગ બોર્ડએ નિમેલા પ્રશિક્ષિત યોગ કોચ દ્વારા તાલીમ...
ગાંધીનગરમાં મોરબીનું વજન વધ્યું : બ્રિજેશ મેરજા મંત્રીમંડળમાં
મોરબી અપડેટે ગઈકાલે જ બ્રિજેશ મેરજા મંત્રી બનતા હોવાના સંકેત આપ્યા હતા
મોરબી : મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં સમાવેશ કરાયો...
મોરબીના વાવડી રોડ ઉપર કારની ઠોકરે બે સગાભાઈ ઘાયલ
મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર નયારા પેટ્રોલ પમ્પ નજીક આઇટેન કારની ઠોકરે બે એક્ટિવા સવાર ભાઈઓ ઇજાગ્રસ્ત થતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ...
મોરબી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘમાં પૂજ્ય રશ્મીરત્ન સુરીશ્વરજી મ.સા.નો મંગલ પ્રવેશ
મોરબીઃ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ મોરબીમાં ચારે ફિરકાની સામૂહિક શાશ્વતી ચૈત્રમાસની ઓળીમાં પૂજ્ય ગુણરત્નશુરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન ગુરુદેવ રશ્મીરત્ન સુરીશ્વરજી મ.સા.નો મંગલ પ્રવેશ થયો...
ઘીયાવડ પ્રા. શાળાની છાત્રાઓનું ઓપન રાજકોટ કરાટે ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન
મોરબી : ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોટોકાન કરાટે યુનાઇટેડ (ISKU)રાજકોટ દ્વારા સંકલિત અને ટેક્નોફાઈટ માર્શલઆર્ટ એકેડમી રાજકોટ દ્વારા આયોજિત "ઓપન રાજકોટ શહેર કરાટે ટુર્નામેન્ટ 2023 "નું...
બરવાળા ગામે તળાવમાં બે બાળકોના ડૂબી જવાથી કરુણ મોત
તળાવમાં નહાવા પડ્યા બાદ ઉડા પાણીમાં ગરક થઈ જતા આ કરુણાંતિકા સર્જાય
મોરબી : મોરબી તાલુકાના બરવાળા ગામે આવેલા તળાવમાં આજે બે બાળકોના ડૂબી જવાથી કરુણ...
જાંબુડિયાના સરપંચને પદ પરથી દૂર કરવાનો ડીડીઓનો નિર્ણય રદ
2018ની સાલમાં રફાળેશ્વર મેળા દરમ્યાન જમીન દબાણ કરવાની અરજી સંદર્ભે સરપંચ પદેથી કરાયા હતા દૂર
મોરબી : 2018ની સાલમાં રફાળેશ્વર મેળા દરમ્યાન એક શખ્સ દ્વારા...
આમરણમાં હઝરત દાવલશાહ પીરના ઉર્ષની ઉજવણી રદ
મોરબી : મોરબી જિલ્લાના આમરણ ગામમાં હઝરત દાવલશાહ પીરના ઉર્ષની ઉજવણી કોરોના મહામારીના કારણે રદ કરવામાં આવી છે અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ પાલન સાથે...