રવાપર ગામ બન્યું ગોકુળિયું ગામ : શ્રીકૃષ્ણના જન્મોત્સવને મનાવવા ગ્રામજનોમાં અનેરો થનગનાટ
મોરબી : મોરબી નજીક આવેલું રવાપર ગામને કાનાના આગમનને હરખભેર વધાવવા ગોકળિયું બનાવી દેવામાં આવ્યું છે.આખા ગામમાં અદભુત રીતે શણગાર કરીને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને...
મચ્છુ જળ હોનારતમાં મૃત્યુ પામનારના સમાધિ સ્થળે પુષ્પાંજલિ અર્પણ કરાઈ
મોરબી: મોરબી જળ હોનારતમાં મૃત્યુ પામેલાઓના આત્માને શાંતિ મળે તે માટે તારીખ ૧૧/૦૮/૨૦૨૨ ના રોજ પ્રજાપતિ સમાજ તથા મુંડિયા સ્વામી આશ્રમના ટ્રસ્ટી તથા સર્વે...
ગુરુવાર : સાંજે 4 સુધીના માળીયામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો
મોરબી : મોરબી જિલ્લામાં તહેવારોના સમયે છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી અવિરતપણે મેઘકૃપા વચ્ચે આજે પણ મોરબી જિલ્લામાં દિવસભર છૂટો છવાયો વરસાદ પડ્યો હતો....
મોરબીમાં તેહવારો નિમિતે એસટીમાં ભારે ઘસારો, તમામ બસ હાઉસફુલ
ઓનલાઈન બુકિંગમાં પણ સતત વેઇટિંગ, સાત દિવસમાં સરેરાશ આવકમાં દરરોજ એકથી દોઢ લાખનો વધારો
મોરબી : મોરબીમાં જન્માષ્ટમીને લઈને એસટી બસ સ્ટેન્ડમાં ભારે ભીડ જામી...
શનાળા રોડ પર આવેલી અનુપમ સોસાયટી દ્વારા ઉજવાશે કૃષ્ણ જન્મોત્સવ
મોરબી : જન્માષ્ટમી મહોત્સવને લઈને લોકોમાં અનેરો આનંદ છવાયો છે. નાના-મોટા અનેક શહેરોમાં ધામધૂમથી જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે. કૃષ્ણ જન્મના વધામણા કરવા માટે શનાળા રોડ...
વાંકાનેર વિધાનસભા બેઠક પર કોળી ઉમેદવારને મેદાને ઉતારતી આમ આદમી પાર્ટી
આમ આદમી પાર્ટી દ્વારા વાંકાનેર બેઠક પર ઉમેદવાર તરીકે યુવા કોળી આગેવાન વિક્રમભાઈ સોરણીના નામની જાહેરાત કરી
મોરબી : આમ આદમી પાર્ટી આ વખતની ગુજરાત...
ટંકારાના ધુનડા ખાનપર ગામે જન્માષ્ટમી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થશે
ટંકારા: આવતીકાલે નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ઠેર ઠેર જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી થનાર છે. ત્યારે ટંકારા તાલુકાના ધુનડા ખાનપર ગામે પણ આવતીકાલે જન્માષ્ટમી...
રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા આવતીકાલે મોરબીમાં જન્માષ્ટમી શોભાયાત્રામાં આપશે હાજરી
મોરબી: રાજ્ય સરકારના મંત્રી અને મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા આવતીકલે તારીખ 19 ઓગસ્ટ ને શુક્રવારના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે આવશે અને શોભાયાત્રા સહિતના વિવિધ...
આમરણ (ડાયમંડ નગર) ગામે શોભાયાત્રા અને મટુકી ફોડ કાર્યક્રમ યોજાશે
મોરબી: આવતીકાલે તારીખ 19 ઓગસ્ટ ને શુક્રવારના રોજ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આમરણ (ડાયમંડ નગર) ગામે જન્માષ્ટમી મહોત્સવ 2022ની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં...
મોરબી બન્યું કૃષ્ણમય : બે વર્ષ બાદ જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળશે
વિહિપ સહિતના તમામ ધાર્મિક સંગઠનો દ્વારા શહેરમાં ધજાકા-પતાકા અને રંગબેરંગી રોશનીનો ઝળહળાટ સાથે શહેરને ગોકુળિયું ગામ બનાવી દેવાની તૈયારીને આખરી ઓપ આપી દેવાયો, ભગવાન...