ઝૂલતા પુલ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી

મોરબી જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે દેશભરમાં તમામ આવા સ્થળ ઉપર ભીડ નિયંત્રણ કરવા માંગ : ઘટનાની તપાસ માટે ન્યાયિક કમિશનની રચના...

કથાકાર મોરારીબાપુએ મોરબીની દુર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો

નાથાદ્વારામાં ચાલતી કથા દરમિયાન મોરારબાપુએ દરેક મૃતાત્માના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ આપી મોરબી : મોરબીમાં ઝૂલતાપૂલ તૂટવાની ઘટનામાં સતાવાર રીતે 134ના મોત નિપજ્યા...

વાંકાનેરમા મિત્ર સાથે ઝઘડાના ખારમાં નિર્દોષ યુવાનને માર પડ્યો

વાંકાનેર : વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાં બાઈક ઉપર જતા યુવાનને અટકાવી ત્રણ શખ્સોએ વિના કારણે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ...

ટંકારામા નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયા

ટંકારા : ટંકારા - કલ્યાણપર રોડ ઉપરથી ટંકારા પોલીસે જાહેરમાં ચલણી નોટ ઉપર એકી બેકીનો હારજીતનો જુગાર રમી રહેલા હાજીશા ઉર્ફે મુન્નો હુસેનશા સોહરવદી...

મોતનો મલાજો જાળવવાનું તંત્ર ચૂક્યું : પીએમને સારું લગાડવા રાતોરાત સિવિલનું રીપેરીંગ અને કલરકામ

  જે સિવિલ ગંદકીથી ખદબદતી તેને ચકચકાટ બનાવવા તંત્ર ઊંધામાથે, નવા બેડથી લઈને ગાદલા- ઓછાળ બદલવા સહિતની કસરત એક તરફ સર્ચ ઓપરેશન, બીજી તરફ પીએમ સામે...

ઝૂલતા પુલ દુર્ઘટના : બુધવારે રાજ્યવ્યાપી શોક જાહેર, રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાશે

સરકારી જાહેર કાર્યક્રમો રદ રહેશે : વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય મોરબી : મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં સતાવાર રીતે 134 લોકોના મોત નિપજ્યા હોય...

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના : હળવદની બજારો આજે બપોર બાદ સંપૂર્ણ બંધ રહી

હળવદ : મોરબીમાં કાળજુ કંપાવી દે તેવી ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાએ લોકોને હચમચાવી નાખ્યા છે. હળવદમાં આજે તમામ નાના-મોટા વેપારીઓએ બપોર બાદ પોતાના...

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના : નવા દેવળીયાના પરમાર પરિવારના યુવાન દીકરાનું મોત

બે ભાઈ અને બહેન ઝૂલતા પુલે ફરવા માટે ગયા હતા બહેન ઈજાગ્રસ્ત : નાનોભાઈ દુકાને જતા દુર્ઘટના ટળી હળવદ : મોરબીમાં રવિવારે સર્જાયેલ દુર્ઘટનાને પગલે...

ઝૂલતાપૂલની દુર્ઘટના રૂપી કાળે સામાન્ય પરિવારના ત્રણે ત્રણ પુત્રોને છીનવી લીધા 

સામાન્ય મજૂરી કામ કરતા પરિવારને સંતાનોમાં ત્રણ પુત્રો જ હોય અને આ ત્રણેય પુત્રોના મોત થતા માવતર નોંધારા થયા મોરબી : મોરબીની કાળજું કંપાવી દેનારી...

ઝૂલતા પુલ દુર્ઘટના : ઉચ્ચ અધિકારીઓની અધ્યક્ષતામાં FSLની ટીમે તપાસ શરૂ કરી

એસએફએલની ટીમે ઝૂલતાપૂલના નિર્માણ કાર્યથી લઈને ટેકનીકલ ખામીઓ વિશે તપાસ હાથ ધરી મોરબી : મોરબીમાં ઝૂલતાપૂલ દુર્ઘટનાની તપાસમાં આજે એફએસએલની ટીમે ઝપલાવ્યું હતું અને એસીપીની...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સિરામિક ઉદ્યોગો માટે સુવર્ણ અવસર : જાપાન બાદ રોમાનિયામાં યોજાશે CBISનો રોડ શો

  બુકારેસ્ટમાં સિરામિક ટાઇલ્સ અને સેનિટરી વેર ઉત્પાદકો માટે 23 જુલાઈ 2024એ B2B રોડ શો નું ધમાકેદાર આયોજન : મર્યાદિત સીટ હોય, વહેલા તે પહેલાના...

મોરબીમાં ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે

પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન કરાયું મોરબી : આગામી 10મેને આખત્રીજના દિવસે બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામ જન્મ જયંતી છે. જેને લઇને મોરબી...

27 એપ્રિલે મોરબીમાં ચકલીઘર અને પાણીના પરબિયા-કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાશે

મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જીવદયા પ્રોજેકટ અંતર્ગત આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને રાહત મળે...

મોરબીમાં હનુમાન જયંતિ નિમિત્તે ગરીબ બાળકોને નાસ્તાનું વિતરણ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ

મોરબી : ચૈત્ર સુદ પુનમના દિવસે હનુમાનજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે મોરબીના અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા મોરબીના જેલ રોડ પર આવેલ ઝુંપડપટ્ટી તથા અગ્નેશ્વર...