મોરબીના ગ્રીન ચોકમાં તા.6 જાન્યુઆરીએ ઘેલી ચામુંડા માતાજીનો ડાક ડમરૂનો કાર્યક્રમ યોજાશે
મોરબીઃ ઘેલી ચામુંડા માતાજીના મંદિરના જીર્ણોદ્વારના લાભાર્થે મોરબીના ગ્રીન ચોક, પારેખ શેરી, સોની સમાજની વાડીની બાજુમાં (ઉષા પાન) ખાતે ભવ્ય ડાક ડમરૂનો કાર્યક્રમ યોજાશે.
આગામી...
મોરબી જિલ્લામાં રાસાયણિક ખાતર, દવા અને બિયારણના 28 નમૂના ફેઈલ
ખેતીવાડી વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં સતત કામગીરી : 28 કિસ્સામાં નોટિસ ફટકારવામાં આવી
મોરબી : મોરબી જિલ્લામાં સિંચાઇની સુવિધાને કારણે ખેડૂતો બારમાસી ખેતી કરી રહ્યા...
ધારાસભ્યની જીતને પગલે આંખે પાટા બાંધી સમર્થક દ્વારા પદયાત્રા કરી માનતા ઉતારી
વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીના જીત માટે માનતા રાખી હતી : પોતાની માનતા ઊતરવા માટે જીતુભાઇના ઘરેથી સમર્થકે લાકડી લઈને ઉઘાડા પગે યાત્રા શરૂ કરી,...
હદય રોગના નિષ્ણાંત ડો.રવિ ભોજાણી બુધવારે મોરબીમાં, ખાસ ઓપીડીનું આયોજન
છાતીમાં દુખાવો , એન્જીઓગ્રાફી, એન્જીઓત્લાસ્ટી કે બાયપાસ, હાઈ બ્લડ પ્રેશર, હદયના વાલ્વની તકલીફ, બાળકોમાં થતી હદય રોગની તકલીફો, ધબકારા વધી જવા સહિતના રોગોનું સચોટ...
માળીયાના ખાખરેચી ગામે 1 જાન્યુઆરીથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ
માળીયા (મી.): તાલુકાના ખાખરેચી (નારાયણનગર) ગામે આગામી તારીખ 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
બજરંગ મંડળ દ્વારા...
મોરબીના જુના ઘુટુ રોડ ઉપર જુગાર રમતા સાત ઝડપાયા
પરપ્રાંતિયોએ જુગારની મહેફિલ માંડતા તાલુકા પોલીસનો દરોડો
મોરબી : મોરબી તાલુકા પોલીસે જુના ઘુટુ રોડ ઉપર જાહેરમાં જુગારની મહેફિલ માંડનાર સાત પરપ્રાંતીય શખ્સને રંગે હાથ...
મોરબીના લાતીપ્લોટમાં સિગ્નેચરની બે બોટલ સાથે યુવાન ઝડપાયો
મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટ શેરી નંબર 6માંથી ઈર્શાદભાઈ ઈકબાલભાઈ ત્રાયા, રહે જોન્સનગર શેરી નં.8 નામના યુવાનને સિગ્નેચર રેર એજ્ડ વ્હીસ્કીની...
તું મને ગમશ તારી સાથે લગ્ન કરવાનું કહી બાવડું પકડી પરિણીતાને ઉપાડી જવાની ધમકી
મોરબીના વીસીપરા વિસ્તારમાં બનેલા બનાવમાં એકતરફી પ્રેમમાં પાગલ આવરા શખ્સે બે અજાણ્યા શખ્સો સામે પરિણીતાના ધરે જઈ પતિ અને સાસુ સસરાને માર મારી ધમકાવ્યા
મોરબી...
ચિયર્સ ! મોરબીમાં વધુ 26 હજારનો દારૂ ઝડપાયો, આરોપી ફરાર
સીટી એ ડિવિઝન પોલીસે કાલિકા પ્લોટ સાયન્ટિફિક રોડ ઉપરથી બ્લેન્ડર - સિગ્નેચરની 32 બોટલ કબ્જે કરી
મોરબી : મોરબીમાં થર્ટી ફર્સ્ટ પ્યાસીઓ છાકટા ન બને...
મોરબીના લગધીરપુર રોડ ઉપર વીજ શોક લાગતા યુવાનનું મૃત્યુ
મોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર સોમાણી સીરામીકના વંડા પાસે મહિપાલભાઈ ઉજાગરભાઈ ગૌતમ ઉ.32 નામના યુવાનને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી...