દેવાયત ખવડે મોરબીમાં પાટીદાર સમાજની જાહેરમાં માફી માંગી

સરદાર વલ્લભભાઈ પટેલ અંગે કરેલી ટિપ્પણી બાદ માફી મંગાઈ : કોઈ કલાકાર સમાજથી મોટો હોતો નથી, સમાજ થકી કલાકાર ઉજળો મોરબી : સરદાર વલ્લભભાઈ પટેલ...

મોરબીની એલ.ઈ. કોલેજનાં પી.ડી. જાડેજાનો વિદાય સમારંભ

પ્રિન્સીપાલના હસ્તે વ્યક્તિવિશેષનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો મોરબી : મોરબી લખધીરસિંહજી એન્જીનિયરીંગ કોલેજનાં પ્રદીપસિંહ ડી.જાડેજા (પી.ડી.જાડેજા)ને તેમની મોરબી એલ.ઈ.કોલેજમાં દીર્ઘકાલીન સેવા બાદ વયમર્યાદાનાં કારણે નિવૃત...

મોરબી લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ શરૂ

લોહાણા મહાજન વાડી, સુધારા વાડી શેરી ખાતે દરરોજ સાંજે ૫ થી ૭ વિતરણ થશે મોરબી : મોરબી ઠા. કરશનભાઈ મેઘજીભાઈ કોટક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા...

કોરોના : સરકારી આંકડા મુજબ 8ના મોત, જ્યારે ફાયરે આજે 9ની અંતિમવિધિ કરી

ઘરે ઘરે કોરોનાના દર્દીઓની સ્થિતિની વચ્ચે આજે પણ સરકારી ચોપડે માત્ર 74 કેસ જ દર્શાવ્યા  સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4996...

રાજકોટનો રોગ મોરબી પહોંચ્યો ! પીએસઆઇ સસ્પેન્ડ

માળીયા નજીક આવેલી ખાનગી બિનખેતી જમીન ખાલી કરાવવા સીન સપાટા ભારે પડી ગયા મોરબી : રાજકોટના પોલીસ કમિશનર સામે ફસાયેલા નાણાંનું કમિશન લેવાનો મુદ્દો રાજ્યભરમાં...

ઝૂલતા પુલ દુર્ઘટના : હળવદના પતિ-પત્નીનું મોત બાળકનો બચાવ : શહેર આજે અડધો દિવસ...

માસી સાથે ઝુલતા પૂલે ફરવા ગયા હતા અને દુર્ઘટના સર્જાઈ : મૃતક મોરબીમાં છીએ હતા હળવદ : મૂળ હળવદ શહેરના પ્રમુખસ્વામી નગરના અને હાલ મોરબીના...

હળવદના માણેકવાડા ગામે ચાર જુગારી ઝડપાયા : ચાર ભાગી ગ્યા 

હળવદ : હળવદ તાલુકાના માણેકવાડા ગામે મેલડી માતાજીના મઢ પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા...

વીએચપીના કાર્યકરોએ હળવદમાં જરૂરિયાતમંદ દીકરીને કરિયાવરની ભેટ આપી

હળવદ : વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ વધુ એક સરાહનીય કાર્ય કર્યું છે. આજ રોજ હળવદમાં એક જરૂરિયાતમંદ પરિવારમાં દીકરીના...

હળવદ ધ્રાંગધ્રાની પેટાચૂંટણીમાં કોંગ્રેસે દિનેશ પટેલને મેદાને ઉતાર્યા

  સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય અને ધ્રાંગધ્રાના દુદાપુરના વતની છે દિનેશ પટેલ હળવદ : લોકસભાની સાથે હળવદ - ધ્રાંગધ્રાની ખાલી પડેલ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી...

મોરબીમાં શ્રી રામ મોબાઈલના ઉદ્દઘાટન પ્રસંગે કાલે ગુરૂવારે બ્લડ ડોનેશન કેમ્પ

મોરબી : મોરબીની મધ્યમાં આવેલ રામ મોબાઇલ અને એસેસરીઝનું આવતી કાલે ઓપનિંગ કરવામાં આવશે. તે ઓપનિંગ સેરેમનીમાં રામ ગ્રુપ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હળવદમાં ચંદ્રમૌલી હનુમાનજી મંદિરે તા.23મીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

હળવદ : હળવદ શહેરમાં આવેલી ચંદ્રપાર્ક સોસાયટી દ્વારા તારીખ 23 એપ્રિલના રોજ ચંદ્રમૌલી હનુમાનજી મંદિરે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું આયોજન રાખવામાં આવ્યું છે. હનુમાન...

મોરબીના નારીચાણિયા હનુમાનજી મંદિરે તા.23મીએ હવન યોજાશે

મોરબી : મોરબી શહેરના શ્રી નારીચાણિયા હનુમાનજી મહારાજની જગ્યામાં દરવર્ષની જેમ આ વર્ષે પણ હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે તારીખ 23 એપ્રિલ મંગળવારના રોજ ધામધુમથી ઉજવવામાં...

વાંકાનેરના પંચાસીયા ગામે સુરાણી પરિવાર દ્વારા યજ્ઞ મહોત્સવ યોજાશે

વાંકાનેર : આગામી તારીખ 22 એપ્રિલ ને સોમવાર તથા 23 એપ્રિલ ને મંગળવારના રોજ પંચાસીયા ગામે આવેલા સુરાણી પરિવારના સુરાપુરા દાદાના મંદિરે યજ્ઞ મહોત્સવનું...

મોરબીના ઉમિયા આશ્રમે હનુમાન જયંતીએ ભંડારો યોજાશે

મોરબી : મોરબીના ઉમિયા આશ્રમ સત્યનારાયણ ગૌશાળા ખાતે હનુમાન જયંતી નિમિત્તે ભંડારાનું આયોજન કરાયું છે. ઉમિયા આશ્રમ ખાતે તારીખ 23 એપ્રિલ ને મંગળવારના રોજ...