મોરબીઃ ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના અમુક વિસ્તારોમાં કાલે બુધવારે વીજકાપ
મોરબીઃ ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના અમુક વિસ્તારોમાં કાલે બુધવારે વીજકાપ
મોરબીઃ ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના વુગા JGY ફીડર હેઠળના વિસ્તારોમાં આવતીકાલે તારીખ 1...
આવતીકાલે બુધવારે માળીયા મીયાણા પોલીસ સ્ટેશન ખાતે લોન મેળો યોજાશે
માળીયા (મી.): લોકો વ્યાજખોરોથી દૂર રહે અને પોતાની નાણાકીય જરૂરિયાત પૂરી કરવા સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી લોન મેળવે તેવા હેતુ સાથે આવતીકાલે તારીખ 1...
ઝૂલતા પુલ કેસમાં જયસુખ પટેલ જેલ હવાલે
કોર્ટમાં શરણાગતિ કરનાર જયસુખ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં સોંપતા લોકોના રોષ વચ્ચે પોલીસે કોર્ડન કરીને જેલહવાલે કર્યા
મોરબી : મોરબી ઝૂલતાપૂલ કેસમાં આજે કોર્ટમાં શરણાગતિ કરનાર...
જયસુખ પટેલ મોરબી કોર્ટમાં હાજર થતા ચાંપતો પોલીસ બંદોબસ્ત
ડીવાયએસપી, એલસીબી સહિતનો પોલીસ કાફલો ખડેપગે : મોરબી ઝૂલતા પુલ કેસના પીડિતો પણ કોર્ટે પહોંચતા હોવાના અહેવાલ
મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં 10માં...
અંતે જયસુખ પટેલ મોરબી કોર્ટમાં હાજર
મોરબી ઝૂલતા પુલ કેસમાં જયસુખ પટેલનું કોર્ટ સમક્ષ આત્મસમર્પણ
મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં 10માં આરોપી તરીકે જોડવામાં આવેલા અજંતા ઓરેવા કંપનીના એમડી...
મોરબીવાસીઓ માટે હિમાલય ટુર્સ લાવ્યું છે ગોવા, થાઈલેન્ડ, ભૂટાન અને દુબઈના સ્પે.પેકેજ
ગોવાના 3 રાત્રી અને 4 દિવસના આકર્ષક પેકેજ, 3 સ્ટાર હોટેલ્સ : કિંમત 21500થી શરૂ
થાઈલેન્ડનું તા. 8 ફેબ્રુઆરીથી 6 નાઈટ અને 7 ડેનું ખાસ...
મોરબીમાં 3જી ફેબ્રુઆરીએ વિશ્વકર્મા જયંતી મહોત્સવનું આયોજન
આરતી, મહાપ્રસાદ, શોભાયાત્રા, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાશે
મોરબી : મોરબી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વકર્મા દાદાની જન્મ...
મોરબી કાલે બુધવારે રેલવે સ્ટેશન, નવા ડેલા રોડ સહિતના વિસ્તારોમાં વીજકાપ
મોરબી: મોરબી શહેર પેટા વિભાગ- 2 હેઠળ આવતા ચિત્રકૂટ ફીડરમાં આવતીકાલે તારીખ 1 ફેબ્રુઆરીને બુધવારના રોજ સવારે 7:30 થી બપોરે 3:30 સુધી મેન્ટેનન્સના કારણે...
મહેશ હોટલ સીલ થવામાં કૌટુંબિક વિખવાદ કારણભૂત : હોટલ મેનેજર
હોટલના 24 રૂમમાં રોકાયેલા ગ્રાહકો પરેશાન થયા : ફક્ત બે હપ્તા ચડત થયા અને ફાયનાન્સ કંપનીએ સીલ લગાવ્યાનો મેનેજરનો આરોપ
મોરબી : લોન ભરપાઈ ન...
ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃતક પરિવારને 1 કરોડનું વળતર આપો : ગ્રાહક અદાલતમાં દાવો કરાશે
રાજકોટ શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબીમાં સેમિનાર દરમિયાન લડત આપવા નક્કી કરાયું
મોરબી : મોરબીની ગોઝારી ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને રૂા.1 કરોડ સુધી...