મોરબીના વાધપર પિલુડી ગામે ૨૧મીએ મામશ્રીનો પ્રાગટય મહોત્સવ
મોરબી : મોરબીના વાધપર પિલુડી ગામે સુરેલીય પરિવાર દ્વારા મામશ્રીનો વાર્ષિક પ્રાગટય મહોત્સવ ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબીના વાધપર પિલુડી ગામે ગુર્જર સુથાર...
મોરબીમાં ઘડિયા લગ્નની પ્રવૃત્તિને વેગ આપવા દરેક સમાજે આગળ આવવા પૂર્વ ધારાસભ્યનું આહવાન
કાંતિભાઈ અમૃતિયાએ તમામ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી
મોરબી : મોરબીમાં ઘડિયા લગ્ન માટે સહયોગ આપવાની કાંતિભાઇ અમૃતિયાએ જાહેરાત કરી હતી. ત્યારબાદ આયોજિત બેઠકમાં ઘડિયા...
મોરબી નવયુગ વિદ્યાલય ખાતે સાયન્સ ફેર યોજાયો
મોરબી : રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિતે મોરબીના નવયુગ વિદ્યાલય ખાતે સાયન્સ ફેરનું આયોજન કરાયું હતું જેમાં ધોરણ - 6 થી 9 ના વિદ્યાર્થીઓ દ્વારા...
સિરામિક ઉદ્યોગકારોએ ITની કલમ 43 B(h) અંગે દિલ્હીમાં ઉચ્ચ કક્ષાએ કરી રજુઆત
નવી જોગવાઈ પ્રમાણે માઈક્રો એન્ટરપ્રાઈઝ પાસેથી ખરીદ માલનુ પેમેન્ટ ૧૫ થી ૪૫ દિવસમા કરવુ ફરજીયાત, જ્યારે આવા ઉદ્યોગો પાસેથી કાચો માલ ખરીદતા સિરામિક ઉદ્યોગોમાં...
મોરબીની શાળામાં વિદ્યાર્થીઓને ફાયર સેફટીની તાલીમ અપાઈ
મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં ધો. 6થી 12ના વિદ્યાર્થીઓને ફાયર સેફટીની તાલીમ આપવામાં આવી હતી. આ સાથે વિદ્યાર્થીઓને કેટલા પ્રકારની આગ હોય છે, કેટલા...
મોરબીના ગૂંગણ ગામે ખનીજચોરી કરનાર તેર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ
ખાણખનીજ વિભાગ દ્વારા ટ્રક નંબર અને ટ્રકચાલકો વિરુદ્ધ નામ જોગ ફરિયાદ
મોરબી:મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા તાલુકાના ગૂંગણ ગામની નદીમાંથી રેતી ચોરી કરી ખનીજ ચોરી...
ચીનથી મોરબી આવેલા 22 લોકોના કોરોના વાઇરસના રિપોર્ટ નેગેટિવ આવતા રાહતનો શ્વાસ
14 દિવસ સુધી આરોગ્ય કાર્યકરોની દેખરેખ હેઠળ રાખ્યા બાદ જરૂર જણાય તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં આઇસોલેટેડ રૂમમાં સારવારની વ્યવસ્થા કરાઈ
મોરબી : ચીનમાં કોરોના વાયરસે...
રોજગારઇચ્છુકો અને નોકરીદાતાઓ માટે કોમન પ્લેટફોર્મ એટલે ‘અનુબંધમ’ વેબ-પોર્ટલ
રોજગાર કચેરીની સેવાઓ પણ હવે ઓનલાઇન
વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી અથવા કોલ સેન્ટર નં. ૬૩૫૭૩ ૩૯૦૩૯૦ પર માહિતી મેળવી શકાશે
મોરબી : ગુજરાત...
મોરબી : કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીઓને અંતિમ વિદાય આપતા ફાયર બ્રિગેડના કોરોના વોરિયર્સ
મૃતકને અગ્નિદાહ આપી પરિવારજનોનો ફરજ અદા કરે છે
મોરબી : મોરબી જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝિટિવ કેસો વધતા જાય છે. આ કેસોમાંથી મોટા ભાગના કોરોનાગ્રસ્ત...
યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ભારતીય સંવિધાન દિવસની ઉજવણી કરાઈ
શાળાના બાળકોને બંધારણ વિશે માર્ગદર્શન આપી બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ભાવ વંદના કરી
મોરબી : મોરબીમાં જાણીતા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા...