મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને 12 વર્ષની કેદ
ભોગ બનનારને 3 લાખનું વળતર તેમજ આરોપી દંડની રકમ ભરે તે 20 હજારની રકમ ચૂકવવા આદેશ
મોરબી : મોરબીના શકત શનાળા વિસ્તારમાં રહેતી સગીરાનું વર્ષ...
મોરબી : ધૂનકીર્તન પહેલા મહિલાઓએ પુલવાના શહીદોને શ્રદ્ધાંજલી આપી
પહેલા ભારતમાતાના સપૂતોને અંજલી પછીજ ભગવાનની અર્ચના કરાઈ
મોરબી : મોરબીની બુઢા બાવા શેરીમાં મહિલાઓ દ્રારા ધૂનકીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મહિલાઓએ પ્રથમ રાષ્ટ્ માટે...
મોરબીમાં 22મીથી નાથા ભગત પ્રેરિત રામધૂન કાર્યક્રમ
મોરબી : મોરબીમાં રવાપર-ઘુનડા રોડ પર મહાબલી હનુમાનજી મંદિરની બાજુમાં ચિત્રકૂટ-3 ખાતે નાથા ભગત પ્રેરિત આગામી તા. 22 ફેબ્રુ.થી 2 માર્ચ નવ દિવસ સુધી...
4 જાન્યુઆરી : મોરબી જિલ્લામાં આજે 12 નવા કેસ, 6 દર્દી સાજા થયા, હાલ...
મોરબી તાલુકામાં 9, હળવદ તાલુકામાં 1, ટંકારા તાલુકામાં 2 નવા કેસ નોંધાયા : આજે 6 દર્દી સાજા થયા : મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ...
મોરબીમાં ટેક્નોલૉજી અંગે કાલે મંગળવારથી પાંચ દિવસ નિ:શુલ્ક સેમિનાર
મોરબી : આવનાર દિવસોમાં ટેકનોલોજી ખરેખર આપણા દરેકના જીવનમાં અભૂતપૂર્વ પરિવર્તન લાવનાર છે.આ ટેકનોલોજી આપના બાળકોના દરેક ધંધા રોજગાર નોકરી પર અસર કરનાર છે....
કોંગ્રેસ અગ્રણીનો આક્ષેપ : મોરબી પાલિકાના 6 ટકા કમિશનને લીધે શહેર ખાડા નગરી બન્યું
ભાજપ શાસિત નગરપાલિકામાં ૬ ટકા કમિશનના કારણે હાલ ભારે વરસાદમાં મોરબીવાસીઓ બેહાલ બની ગયાનો ચોંકાવનારો કોંગ્રેસનો આક્ષેપ
મોરબી : મોરબીના કોંગ્રેસ અગ્રણી મહેશ રાજ્યગુરુએ મોરબી...
મોરબીમાં બાળકોએ રોજા રાખી અલ્લાહની બંદગી કરી
મોરબી : મુસ્લિમ બિરાદરો રમજાન માસ નિમિત્તે રોજું રાખી અલ્લાહની બંદગી કરી રહ્યા છે. ત્યારે મોરબીના રહીશ મોહમ્મદહુસેન સીદીક્ભાઇ પાયકની 8 વર્ષની બાળકી રાભીયાબસરી...
પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા કાલે ગુરુવારે વાંકાનેર તાલુકાના પ્રવાસે
મોરબી : જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આવતીકાલે તા. ૦૪ના રોજ બપોરે ૧૨:૦૦...
મોરબી : દારૂના કેસમાં નાસતો આરોપી પકડાયો
મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય બનાવટના અંગ્રેજી દારૂના કેસમાં ગુનો બન્યા બાદથી આશરે છેલ્લા નવ (૯) માસથી નાસતા-ફરતા આરોપીને વીરમગામ પાસેથી નાસતા-ફરતા...
વાંકાનેર : ‘ગાંઠિયાની લારી કેમ ખોલી નથી’ તેમ કહી રેકડીધારક પર હુમલો
ગાંઠિયાની લારીના ભાગીદારે જ હુમલો કર્યાની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
વાંકાનેર : વાંકાનેરના કુભારપરા શેરીમાં ગાંઠિયાની લારી કેમ ખોલી નથી તેમ કહી આ...