દસ્તાવેજ નોંધણી માટેની ફ્રેન્કીંગ પદ્ધતિની મુદત 2 વર્ષ લંબાવાય
હવેથી એક ડોક્યુમેન્ટ ઉપર ફક્ત રૂ.10 હજાર સુધીની મર્યાદામાં જ ફ્રેન્કીંગ કરી આપવાની છૂટ
મોરબી : દસ્તાવેજ નોંધણી માટે ફ્રેન્કીંગ પદ્ધતિ રદ કર્યા બાદ સરકારે...
8 એપ્રિલની જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સુધી જ જશે
મોરબી : વડોદરા ડિવિઝનમાં આવેલ વાસદ અને રનોલી સ્ટેશન વચ્ચે સ્થિત બ્રિજ નંબર 624 પર મેન્ટેનન્સ કામગીરી માટે એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવશે જેના લીધે...
મોરબીના મોડપર ગામે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા મારૂતી યજ્ઞ કરાયો
મોરબી : મોરબી નજીકના મોડપર મુકામે દર વર્ષે ઇષ્ટ દેવ હનુમાન દાદાના મંદિરે હનુમાન જયંતિના દિવસે મારૂતી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે તેવી જ...
વાંકાનેરમાં દીપડાએ 8 પશુનો કર્યો શિકાર
વનવિભાગ એલર્ટ : દીપડાનું રાત્રીનું વાળું સરકારને રૂ. 40 હજારમાં પડશે!
વાંકાનેર : વાંકાનેર શહેરમાં રાત્રીના સમયે દીપડાએ દેખા દીધી છે. આ દીપડાએ ગાયત્રી મંદિર...
મોરબી જિલ્લામાં આજે કોરોનાના 12 કેસ, 35 દર્દીઓ રિકવર થયા
મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના 12 કેસ નોંધાયા છે. સામે 35 દર્દીઓ રિકવર થયા છે. આમ જિલ્લામાં આજે કોરોના ધીમો પડ્યો હોય તેવું...
મોરબીમાં જેઠલોજા પરિવાર દ્વારા 8મીથી શ્રીમદ ભાગવત કથા પારાયણ
મોરબીઃ મોરબીમાં આગામી તારીખ 8 એપ્રિલથી 14 એપ્રિલ સુધી જેઠલોજા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીની ક્રિષ્ના સ્કૂલ પાછળ આવેલા...
અંતે મોરબી જેતપર અને મોરબી હળવદ રોડના કામનો શનિવારથી પ્રાંરભ
ઔધોગિક વિસ્તારમાં કરોડોના ખર્ચે 17 અલગ અલગ રોડનું કામ શરૂ થશે
મોરબી : મોરબી સીરામીક ઝોનના લાંબા સમયથી ખખડધજ રહેલા મોરબી-જેતપર અણીયારી રોડ અને મોરબીથી...
મોરબીના યુવા એડવોકેટે ચલણી સિક્કા અને નોટનો સંગ્રહ કરી પાંચમી વખત લીમકા બુકમાં રેકોર્ડ...
અદભુત ખજાનાના સંગ્રહ બદલ લીમ્કા બુક ઓફ નેશનલ રેકોર્ડ સતત પાંચ વખત) ઈન્ક્રેડીબલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ઇન્ડિયા બુક રેકોર્ડ, આસિસ્ટ વર્લ્ડ રેકોર્ડ, ઇન્કેડીબલ...
7 એપ્રિલે મોરબીના કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાશે
મોરબી : મોરબીના કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે આવતીકાલે તારીખ 7 એપ્રિલના રોજ પેરાલિસિસ, ખેંચ અને આંચકીને લીધે હાથના સ્નાયુમાં તકલીફની સારવાર અંગે ફ્રી નિદાન...
SRP જવાનના અપમૃત્યુ કેસમાં હળવદ મામલતદારને આવેદન
હળવદ તાલુકા આહીર સમાજ દ્વારા આવેદન અપાયું
મોરબી : મૂળ માળીયાના મેઘપર ગામના વતની અને જૂનાગઢમાં એસઆરપીમાં ફરજ બજાવતા બ્રિજેશભાઈ લવાડિયાના અપમૃત્યુ કેસમાં મૃતકના પરિવારજનો...