દોઢ વર્ષના લગ્નજીવનમાં જ પરિણીતાએ ગળેફાંસો ખાધો

માળીયાના વિરવિદરકા નજીક સિરામિક ફેકટરીમાં બનેલો બનાવ મોરબી : માળીયા તાલુકાના વિરવિદરકા નજીક આવેલ સિરામિક ફેકટરીની ઓરડીમાં મૂળ સુરેન્દ્રનગર જિલ્લાની વતની પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો...

હળવદમા યુવાને ગળેફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું

હળવદ : હળવદ શહેરના બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં રહેતા વિક્રમભાઈ કરશનભાઇ કાંગસિયા ઉ.31 નામના યુવાને ગત તા.4ના રોજ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ...

માળીયા, હળવદમાં પણ કમોસમી વરસાદ : મોરબીમાં રીક્ષા માથે છજાનો કાળમાટ પડ્યો

વરસાદ દરમિયાન મોરબીના તખ્તસિંહજી રોડ પર રીક્ષા પર કાળમાટ પડ્યો : હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ : માળીયા પંથક અને માળીયા હાઇવે પર...

ઉનાળો ડિલીટ થઈ ગયો !!! મોરબી પંથકમાં ફરી કમોસમી વરસાદી માહોલ

મોરબી શહેરમાં રાત્રિના ઠંડા પવન સાથે વરસાદી ઝાપટાં : રસ્તા પર પાણી હાલતા થયા મોરબી : જાણે કુદરતના ઋતુચક્રમાં આ વર્ષે ઉનાળો ડિલીટ થઈ ગયો...

હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ 

હળવદ : હળવદના નવા ધનાળા, જુના ધનાળા, અજીતગઢ, મયુર નગર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સાંજે પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. આમ તો છેલ્લા સાતેક...

ધ્રાંગધ્રાના નારીચાણા ગામે 8 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો

હળવદ: ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે આજ રોજ હનુમાનજી મદિરનાં આંગણે તૃતિય સમૂહ લગ્નનું ધામધૂમ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 8 દીકરીઓએ પ્રભુતામાં...

જશાપર સીમમાં વીજળી પડયાની દુર્ઘટનામાં સરકારે રૂ. 7.37 લાખની સહાય ચૂકવી

વીજળી પડતા યુવાન અને 111 બકરાના મોત નિપજ્યા હતા ; ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ કમર કસી માત્ર બે જ દિવસમાં સહાય મંજુર કરાવી હળવદ : જશાપરની...

મોરબીમાં તલાટીના ઉમેદવારો માટેની યંગ ઇન્ડિયા ગ્રુપની વ્યવસ્થાને બિરદાવતા હસમુખ પટેલ 

પંચાયત સેવા બોર્ડના કાર્યકર અધ્યક્ષ હસમુખ પટેલે સેવાકીય પ્રવૃત્તિ બદલ યંગ ઇન્ડિયા ગ્રૂપનો ટ્વીટર ઉપર આભાર પ્રગટ કર્યો મોરબી : મોરબીમાં તલાટીના ઉમેદવારો માટેની યંગ...

મોરબી જીલ્લા ક્રિકેટ એસો. દ્વારા 7મીએ અન્ડર-23 અને સીનીયર ખેલાડીઓનું સિલેક્શન

મોરબી : મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશન ખાતે આગામી તારીખ 7 મેને રવિવારના રોજ સવારે 10:00 કલાકે અન્ડર-23 અને સિનિયર ક્રિકેટ ટીમનું સિલેકશન કરવામાં આવશે. મોરબી...

મોરબીની એલ.ઈ. કોલેજ દ્વારા ૨૦મીએ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

મોરબી : મોરબીની એલ. ઈ. કોલેજ(ડિપ્લોમા) દ્વારા એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ (ACPDC) અમદાવાદ વતી ITI કેમ્પસની બાજુમાં, મહેંદ્રનગર પાણીની ટાંકી સામે, ઘુંટુ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ક્ષત્રિય ધર્મ રથયાત્રા કાલે ગુરૂવારે શક્ત શનાળા આવશે, ત્યાંથી ટંકારા તાલુકામાં ફરશે

મોરબી : ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે આવતીકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રા સવારે 8:30 કલાકે મોરબીના...

સોલાર પેનલ હોવા છતા લાઈટ બિલ આવવા લાગ્યું ? તો WattUp ક્લીનર વાપરો

  ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર બાયોડીગ્રેબલ અને 100% નોન એસીડીક ક્લિનિંગ લિકવિડ, જે પેનલને સ્વચ્છ બનાવવાની સાથે વધુ કાર્યક્ષમ બનાવે છે 1 લીટર લિકવિડ સાથે 1...

હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

બે દિવસનું કરશે રોકાણ: 150 જેટલા ઘરે બાપુની પધરામણી થશે હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે...

Morbi: મકનસર ગામે 29મીથી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી: મકનસર ગામે શ્રી રાધાકૃષ્ણ તેમજ વરીયા માતાજી, હનુમાનજી, ગણપતિજીના ભવ્ય મંદિરની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચૈત્ર વદ-5 (પાંચમ) ને સોમવાર તારીખ 29 એપ્રિલ...