મોરબીના વેપારીએ 60 વર્ષની ઉંમરમાં 102 વખત કર્યું રક્તદાન

મોરબી: કહેવાય છે કે રક્તદાન એ મહાદન છે. પણ ઘણા લોકોમાં એવી માન્યતા હોય છે કે, લોહી દેવાથી શરીરમાં નબળાઈ આવે છે. પણ મોરબીના...

ધો.12મા સંગીતના પેપરમાં 5 વિદ્યાર્થીઓ ગેરહાજર

મોરબી : મોરબી જિલ્લામાં હાલમાં ધો.10, 12 બોર્ડની ચાલી રહેલી પરીક્ષા દરમિયાન આજે મોરબી જિલ્લામાં ધો.12 સામાન્ય પ્રવાહમાં લવાયેલા સંગીતના પેપરમાં 5 વિદ્યાર્થીઓ ગેરહાજર...

ટંકારા તાલુકાના સજ્જનપરના બાલુબાપાએ જીવતું જગતિયું કર્યું 

મોરબીના મધુબન ગ્રીન્સ ખાતે બન્ને દિકરીઓ ચંદ્રિકાબેન ચંદ્રકાંતભાઈ પટેલ તેમજ ઊર્મિલાબેન રમેશભાઈ કાલરીયાએ પોતાના પિતાનો યોજ્યો આત્મ સમર્પણનો પ્રસંગ : દેહદાનનો સંકલ્પ મોરબી : માનવજીવનમાં...

નવા દેવળીયાના યુવાને DYSOની GPSCની પરીક્ષા પાસ કરી

મોરબી : તાજેતરમાં જીપીએસસી દ્વારા લેવાયેલી DYSO (ડેપ્યુટી સેક્સન ઓફિસર)ની પરીક્ષામાં નવા દેવળીયા ગામના યુવકે પાસ કરતા તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. તાજેતરમાં...

ટંકારાની મામલતદાર કચેરીએ ગંદકીના ગંજ

ટંકારા : આઝાદી પૂર્વે દેશમાં આઝાદીના લડવૈયાઓ દ્વારા "અંગ્રેજો ભારત છોડો"નો નારો બુલંદ બન્યો હતો. એ સમયે જે માસની તારીખે એ નારો પ્રથમવાર આપવામાં...

પ્રધાનમંત્રી આવાસના ત્રીજા માળેથી ઝંપલાવી યુવાનનો આપઘાત

મોરબી એ ડિવિઝન પોલીસે બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી મોરબી : મોરબીમાં કંડલા બાયપાસ ઉપર આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા યુવાને ત્રીજા માળેથી...

રાજ્યકક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં મોરબીના પાંચ શિક્ષકોએ ઇનોવેશન રજુ કર્યા

મોરબી : સાતમો રાજ્યકક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલનું શિક્ષણ વિભાગ અને જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર દ્વારા ઈડર ખાતે યોજાયો હતો.જેમાં મોરબી જિલ્લામાંથી પસંદ થયેલ પાંચ શિક્ષકોએ પોતાના ઇનોવેશન...

મોરબીના સામાકાંઠાની સોસાયટીમાં સીસીરોડનું કામ અધૂરું છોડી દેવાતા સ્થાનિકોમાં રોષ

રોડનું નબળું તેમજ અધૂરું કામ કરનાર જવાબદાર કોન્ટ્રકટ એજન્સી સામે પગલાં લેવા નગરપાલિકાને રજુઆત મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં સીસીરોડનું કામ અધૂરું છોડી દેવાતા...

સીરામીક ફેકટરીમાં પુંઠાના ઢગલામાં દબાઈ જતા સગીરનું મૃત્યુ 

મોરબી : મોરબી તાલુકાના હરીપર કેરાળા નજીક આવેલ વ્રજ્પેક સીરામિક ફેકટરીમાં પુંઠાના ઢગલામાં દબાઈ જતા પ્રવેશભાઈ અમોભાઈ સોર ઉ.12 નામના બાળકનું મૃત્યુ નિપજતા મોરબી...

મોરબીના લાતી પ્લોટમાં કેમિકલના કારખાનામાં ભીષણ આગ

મધરાત્રે લાગેલી આગથી ભારે અફડાતફડી મચી.કારખાનાના ત્રણ ગોડાઉનમાં રહેલો કલર, પ્રિન્ટર સહિતનો માલ સામાન ખાક મોરબી : મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં આવેલા કેમિકલના કારખાનામાં મધરાત્રે ભીષણ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ચૂંટણીમાં મતદાન કરતી વખતે આંગળી પર લગાડતી શાહી આ કંપની બનાવે છે

લોકસભા ચૂંટણીમાં 26 લાખથી વધારે શાહીની બોટલ્સનો વપરાશ થશે Morbi : હાલમાં આપણા દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે. આ ચૂંટણી માટે ગુજરાતમાં આગામી...

રાજકીય-સામાજિક આગેવાનોએ મોરબીમાં જારીયા પરિવાર આયોજિત કથાનો લ્હાવો લીધો

મોરબી : હાલ મોરબીમાં સામતભાઈ જારીયાના પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા ચાલી રહી છે. આ કથાનું શ્રવણ કરવા વિવિધ સામાજિક, રાજકીય આગેવાનો...

હળવદમાં ચંદ્રમૌલી હનુમાનજી મંદિરે તા.23મીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

હળવદ : હળવદ શહેરમાં આવેલી ચંદ્રપાર્ક સોસાયટી દ્વારા તારીખ 23 એપ્રિલના રોજ ચંદ્રમૌલી હનુમાનજી મંદિરે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું આયોજન રાખવામાં આવ્યું છે. હનુમાન...

મોરબીના નારીચાણિયા હનુમાનજી મંદિરે તા.23મીએ હવન યોજાશે

મોરબી : મોરબી શહેરના શ્રી નારીચાણિયા હનુમાનજી મહારાજની જગ્યામાં દરવર્ષની જેમ આ વર્ષે પણ હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે તારીખ 23 એપ્રિલ મંગળવારના રોજ ધામધુમથી ઉજવવામાં...