તેજ પવન ફૂંકાતા મોરબી સિવિલ હોસ્પિટલ પાસે વૃક્ષ ધરાશાયી

મોરબી : મોરબી માળીયામાં આજે વાવઝોડાની અસરરૂપે પવનની ગતિ ખુબ જ વધી ગઈ છે. અતિશય ભારે પવન ફૂંકાતા આજે મોરબી સિવિલ હોસ્પિટલ પાસે મોટું...

વાવાઝોડા સામે લડવા વીજતંત્ર સજ્જ : સૌરાષ્ટ્રમાં 11,000 કર્મચારીઓ સ્ટેન્ડબાય

તોકતે વાવાઝોડાના અનુભવને જોતા સૌરાષ્ટ્ર-કચ્છમાં 70 હજાર વીજપોલનો સ્ટોક હાથવગો રખાયો  મોરબી : સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની દહેશતને પગલે વીજતંત્ર તંત્ર એલર્ટ થઇ ગયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સાવચેતીના...

સાંસદ કુંડારીયા અને પૂર્વ રાજ્યમંત્રી મેરજાએ વાવાઝોડાની સ્થિતિ અંગે રાજ્યમંત્રી કનુભાઈ દેસાઈ સાથે મિટિંગ...

મોરબી : મોરબી ઉપર તોળાઈ રહેલા બિપરજોય વાવાઝોડાનો ખતરો જોતા રાજ્યમંત્રી કનુભાઈ દેસાઈ અને પ્રભારી સચિવ મનીષા ચાંદ્રાએ મોરબીમાં મુકામ કર્યો છે ત્યારે સાંસદ...

વિજાણ અને કચ્છ ભૂમિના સપૂતને ભુજ ખાતે શ્રદ્ધાંજલિ પાઠવતી મોરબી જિલ્લા કરણી સેના 

મોરબી: વિજાણ અને કચ્છ ભૂમિના સપૂત સ્વ. સાવજસિંહજી વખતસિંહજી જાડેજાને મોરબી જિલ્લાની કરણી સેનાની ટીમ દ્વારા ભુજ ખાતે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિજાણ અને...

વાવઝોડાની સ્થિતિમાં મોરબીના લોકોને ઘરની બહાર ન નીકળવા જિલ્લા કલેક્ટરની અપીલ 

જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ વાવઝોડા પહેલા અને વાવઝોડા દરમિયાન તેમજ વાવઝોડા પછી લોકોને કેવા પગલાં લેવા જોઈએ તે અંગે સંદેશ આપ્યો મોરબી : મોરબી ઉપર...

મોરબીના આંગણે 16 જૂનથી ત્રણ દિવસ ગહેના પ્રીમિયમ એક્ઝિબિશ : 10 પ્રખ્યાત જવેલર્સ એક...

  કિશન જવેલર્સ (મોરબી), દાગીના જવેલર્સ ( સુરત), VOW ડાયમંડ ( મુંબઇ), MJR જવેલર્સ ( રાજકોટ), નિખિલ જવેલર્સ ( અમદાવાદ), ધ જવેલરી પેલેસ (સુરત), સી....

વાવોઝોડાની સાઈડ ઇફેક્ટ : રવાપરમા હોર્ડિંગ્સ પડતા દીવાલ ધારાશાયી

તેજ પવન ફૂંકાતો હોવાથી શહેરમાં ઠેકઠેકાણે લાગેલા તોતિંગ હોર્ડિંગ્સ નાગરિકો માટે ખતરો બન્યા  મોરબી : મોરબીમાં આજે વાવઝોડાની અસરરૂપે ખૂબ જ તેજ પવન ફૂંકાય રહ્યો...

આપઘાત કરવા નીકળેલી સગીરાને બચાવી લેતી ટીમ મોરબી અભયમ 

સગીરાને પ્રેમસંબંધમાં લગ્ન કરવા હોય પરંતુ પરિવારે લગ્નની ના પાડતા મધ્યરાત્રીએ જુના બસ સ્ટેશન પહોંચી ગઈ  મોરબી : મોરબીમાં પ્રેમી સાથે લગ્ન કરવાની પરિવારે ના...

વાવાઝોડા સામે બાથ ભીડવા સિરામીક ઉદ્યોગ સજ્જ : ત્રણ ઈમરજન્સી નંબર જાહેર કરાયા 

શ્રમિકોની સલામતી માટે આજથી ત્રણ-ચાર દિવસ માટે સિરામીક એકમો બંધ : કટોકટીની આપત્તિ વેળાએ ફૂડ પેકેટ સહિતની મદદ માટે સિરામીક એસોશિએશન સજ્જ  મોરબી : સંભવિત...

વાયુ, નિસર્ગ અને તોક્તે બાદ બિપરજોય ! પાંચ વર્ષમાં ગુજરાતમાં ચોથું પ્રચંડ વાવાઝોડું 

જળવાયુ પરિવર્તને ગુજરાતને ચક્રવાત માટે સંવેદનશીલ બનાવી દીધું  દરિયાકાંઠાના આઠ જિલ્લાના 441 ગામોના આશરે 16. 76 લાખ લોકો બિપોરજોયથી પ્રભાવિત થવાની ધારણા મોરબી : પહેલા વાયુ,...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ક્ષત્રિય ધર્મ રથયાત્રા કાલે ગુરૂવારે શક્ત શનાળા આવશે, ત્યાંથી ટંકારા તાલુકામાં ફરશે

મોરબી : ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે આવતીકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રા સવારે 8:30 કલાકે મોરબીના...

સોલાર પેનલ હોવા છતા લાઈટ બિલ આવવા લાગ્યું ? તો WattUp ક્લીનર વાપરો

  ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર બાયોડીગ્રેબલ અને 100% નોન એસીડીક ક્લિનિંગ લિકવિડ, જે પેનલને સ્વચ્છ બનાવવાની સાથે વધુ કાર્યક્ષમ બનાવે છે 1 લીટર લિકવિડ સાથે 1...

હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

બે દિવસનું કરશે રોકાણ: 150 જેટલા ઘરે બાપુની પધરામણી થશે હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે...

Morbi: મકનસર ગામે 29મીથી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી: મકનસર ગામે શ્રી રાધાકૃષ્ણ તેમજ વરીયા માતાજી, હનુમાનજી, ગણપતિજીના ભવ્ય મંદિરની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચૈત્ર વદ-5 (પાંચમ) ને સોમવાર તારીખ 29 એપ્રિલ...