તેજ પવન ફૂંકાતા મોરબી સિવિલ હોસ્પિટલ પાસે વૃક્ષ ધરાશાયી
મોરબી : મોરબી માળીયામાં આજે વાવઝોડાની અસરરૂપે પવનની ગતિ ખુબ જ વધી ગઈ છે. અતિશય ભારે પવન ફૂંકાતા આજે મોરબી સિવિલ હોસ્પિટલ પાસે મોટું...
વાવાઝોડા સામે લડવા વીજતંત્ર સજ્જ : સૌરાષ્ટ્રમાં 11,000 કર્મચારીઓ સ્ટેન્ડબાય
તોકતે વાવાઝોડાના અનુભવને જોતા સૌરાષ્ટ્ર-કચ્છમાં 70 હજાર વીજપોલનો સ્ટોક હાથવગો રખાયો
મોરબી : સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની દહેશતને પગલે વીજતંત્ર તંત્ર એલર્ટ થઇ ગયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સાવચેતીના...
સાંસદ કુંડારીયા અને પૂર્વ રાજ્યમંત્રી મેરજાએ વાવાઝોડાની સ્થિતિ અંગે રાજ્યમંત્રી કનુભાઈ દેસાઈ સાથે મિટિંગ...
મોરબી : મોરબી ઉપર તોળાઈ રહેલા બિપરજોય વાવાઝોડાનો ખતરો જોતા રાજ્યમંત્રી કનુભાઈ દેસાઈ અને પ્રભારી સચિવ મનીષા ચાંદ્રાએ મોરબીમાં મુકામ કર્યો છે ત્યારે સાંસદ...
વિજાણ અને કચ્છ ભૂમિના સપૂતને ભુજ ખાતે શ્રદ્ધાંજલિ પાઠવતી મોરબી જિલ્લા કરણી સેના
મોરબી: વિજાણ અને કચ્છ ભૂમિના સપૂત સ્વ. સાવજસિંહજી વખતસિંહજી જાડેજાને મોરબી જિલ્લાની કરણી સેનાની ટીમ દ્વારા ભુજ ખાતે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
વિજાણ અને...
વાવઝોડાની સ્થિતિમાં મોરબીના લોકોને ઘરની બહાર ન નીકળવા જિલ્લા કલેક્ટરની અપીલ
જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ વાવઝોડા પહેલા અને વાવઝોડા દરમિયાન તેમજ વાવઝોડા પછી લોકોને કેવા પગલાં લેવા જોઈએ તે અંગે સંદેશ આપ્યો
મોરબી : મોરબી ઉપર...
મોરબીના આંગણે 16 જૂનથી ત્રણ દિવસ ગહેના પ્રીમિયમ એક્ઝિબિશ : 10 પ્રખ્યાત જવેલર્સ એક...
કિશન જવેલર્સ (મોરબી), દાગીના જવેલર્સ ( સુરત), VOW ડાયમંડ ( મુંબઇ), MJR જવેલર્સ ( રાજકોટ), નિખિલ જવેલર્સ ( અમદાવાદ), ધ જવેલરી પેલેસ (સુરત), સી....
વાવોઝોડાની સાઈડ ઇફેક્ટ : રવાપરમા હોર્ડિંગ્સ પડતા દીવાલ ધારાશાયી
તેજ પવન ફૂંકાતો હોવાથી શહેરમાં ઠેકઠેકાણે લાગેલા તોતિંગ હોર્ડિંગ્સ નાગરિકો માટે ખતરો બન્યા
મોરબી : મોરબીમાં આજે વાવઝોડાની અસરરૂપે ખૂબ જ તેજ પવન ફૂંકાય રહ્યો...
આપઘાત કરવા નીકળેલી સગીરાને બચાવી લેતી ટીમ મોરબી અભયમ
સગીરાને પ્રેમસંબંધમાં લગ્ન કરવા હોય પરંતુ પરિવારે લગ્નની ના પાડતા મધ્યરાત્રીએ જુના બસ સ્ટેશન પહોંચી ગઈ
મોરબી : મોરબીમાં પ્રેમી સાથે લગ્ન કરવાની પરિવારે ના...
વાવાઝોડા સામે બાથ ભીડવા સિરામીક ઉદ્યોગ સજ્જ : ત્રણ ઈમરજન્સી નંબર જાહેર કરાયા
શ્રમિકોની સલામતી માટે આજથી ત્રણ-ચાર દિવસ માટે સિરામીક એકમો બંધ : કટોકટીની આપત્તિ વેળાએ ફૂડ પેકેટ સહિતની મદદ માટે સિરામીક એસોશિએશન સજ્જ
મોરબી : સંભવિત...
વાયુ, નિસર્ગ અને તોક્તે બાદ બિપરજોય ! પાંચ વર્ષમાં ગુજરાતમાં ચોથું પ્રચંડ વાવાઝોડું
જળવાયુ પરિવર્તને ગુજરાતને ચક્રવાત માટે સંવેદનશીલ બનાવી દીધું
દરિયાકાંઠાના આઠ જિલ્લાના 441 ગામોના આશરે 16. 76 લાખ લોકો બિપોરજોયથી પ્રભાવિત થવાની ધારણા
મોરબી : પહેલા વાયુ,...