કોરોના સામેની લડતમાં મોરબીના KCC ગ્રુપ દ્વારા રૂ. 15 લાખનું આર્થિક યોગદાન

મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને કોરોના સામેની લડતમાં આર્થિક સહયોગ આપવાની હાકલ કરવામાં આવી છે. જેના અનુસંધાને મોરબી સીરામીક એસોસિએશન દ્વારા પણ...

મોરબીની ગોલા બજાર નજીક બીયરના છ ડબલા સાથે યુવાન ઝડપાયો 

મોરબી : મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ ઉપર ગોલા બજાર પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે એક્ટિવા ઉપર પસાર થતા આરોપી સચીનભાઈ નીતીનભાઈ દક્ષીણી રહે.દફતરી શેરી...

મોરબીમાં આમ આદમી પાર્ટીના હોદેદારો દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા આજ રોજ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં દાતાઓએ રક્તદાન...

મોરબીમાં વિહિપ અને બજરંગદળ દ્વારા દશેરા નિમિતે શસ્ત્રપુજનનો કાર્યક્રમ યોજાયો

મોરબી : મોરબીમાં વિહિપ અને બજરંગદળ દ્વારા દશેરા નિમિતે શસ્ત્રપુજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોરબી શહેરમા વિશ્વ હિન્દૂ પરિષદ દુર્ગાવાહિની અને બજરંગદળ ગૌરક્ષકની શહેરની ટિમ...

મોરબી નિવાસી કાનજીભાઈ ઉભડિયાનું અવસાન, શુક્રવારે બેસણું

મોરબી : મોરબી નિવાસી કાનજીભાઈ તળશીભાઈ ઉભડીયા ઉ.વર્ષ ૯૭ (કોઠારીયાવાળા)હાલ મોરબી તેઓ લક્ષ્મી ઈન્ડસ્ટ્રીઝ અને એરીસ એન્ટરપ્રાઈઝ-મોરબી વાળા. મનસુખભાઈ,ધીરજલાલ,અમરશીભાઈ,બાબુલાલના પિતાશ્રી તેમજ નાથાલાલ ,નવલભાઈ,ઈશ્વરભાઈ,ગોપાલભાઈના દાદાનું...

પાડાપુલ ઉપર સેફટી માટે મુકેલી જાળી તૂટી જતા અકસ્માતનું જોખમ

મોરબી : મોરબી શહેરમાં સામાકાંઠે જવાના મુખ્ય માર્ગ એવા પાડા પુલ ઉપર તંત્ર દ્વારા જે સેફટી માટે જાળી ફિટ કરવામાં આવી તે હાલ વળી...

વેરાવળ-અમદાવાદ સોમનાથ એક્સપ્રેસ 22 જૂન સુધી સાબરમતી સ્ટેશન સુધી જ જશે

મોરબી : અમદાવાદ સ્ટેશન પર એન્જિનિયરિંગના કામ માટેના બ્લોકને કારણે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનથી પસાર થનારી ટ્રેન નંબર 22958/22957 વેરાવળ-અમદાવાદ-વેરાવળ "સોમનાથ એક્સપ્રેસ" તાત્કાલિક અસરથી...

મોરબીમા 8 વર્ષની બાળકીનું ડેન્ગ્યુથી મોત

મોરબી : મોરબીમાં એક 8 વર્ષની બાળકીનું ડેન્ગ્યુથી મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બાળકીને રાજકોટ રીફર કરવામાં આવી હતી. જ્યાં સારવાર...

લાલપર ગામે પિતૃઓના મોક્ષાર્થ ૨૧મીથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ  

દરરોજ રાત્રે ૯:૦૦ કલાકે ધૂન ભજન સંતવાણીના કાર્યક્રમો : ૨૩મીએ માં બાપને ભૂલશો નહીં નાટક ભજવાશે મોરબી : મોરબીના લાલપર ગામે રામજી મંદિર ચોક ખાતે...

મોરબી: કેરાળા પ્રાયમરી સ્કૂલની ચારોલા આંશી એન.એમ.એમ.એસ. પરીક્ષામાં મોરબી જિલ્લામાં છઠ્ઠા ક્રમે ઉત્તીર્ણ

મોરબી: તાજેતરમાં નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ (એન.એમ.એમ.એસ.) પરીક્ષાના પરિણામ જાહેર થયા. જેમાં કેરાળા ગામની કેરાળા પ્રાયમરી શાળાની ચારોલા આંશી શીતલભાઈએ સમગ્ર મોરબી જિલ્લામાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ક્ષત્રિય ધર્મ રથયાત્રા કાલે ગુરૂવારે શક્ત શનાળા આવશે, ત્યાંથી ટંકારા તાલુકામાં ફરશે

મોરબી : ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે આવતીકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રા સવારે 8:30 કલાકે મોરબીના...

સોલાર પેનલ હોવા છતા લાઈટ બિલ આવવા લાગ્યું ? તો WattUp ક્લીનર વાપરો

  ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર બાયોડીગ્રેબલ અને 100% નોન એસીડીક ક્લિનિંગ લિકવિડ, જે પેનલને સ્વચ્છ બનાવવાની સાથે વધુ કાર્યક્ષમ બનાવે છે 1 લીટર લિકવિડ સાથે 1...

હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

બે દિવસનું કરશે રોકાણ: 150 જેટલા ઘરે બાપુની પધરામણી થશે હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે...

Morbi: મકનસર ગામે 29મીથી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી: મકનસર ગામે શ્રી રાધાકૃષ્ણ તેમજ વરીયા માતાજી, હનુમાનજી, ગણપતિજીના ભવ્ય મંદિરની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચૈત્ર વદ-5 (પાંચમ) ને સોમવાર તારીખ 29 એપ્રિલ...