મોરબીના પાટીદાર શિક્ષક સમાજના કન્વીનરો બેઠક યોજાઈ
મોરબી : છેલ્લા પાંચ વર્ષથી "હું" નહીં પણ "આપણે" ના સૂત્રને સાર્થક કરી સામાજિક ઉત્થાન માટે કાર્યશીલ એવા મોરબી પાટીદાર સમાજના પ્રાથમિક શિક્ષકોની સંસ્થા...
રવાપરની બજરંગ સોસાયટીના કષ્ટભંજન મંદિરે હનુમાન જયંતીએ યોજાશે વિવિધ કાર્યક્રમો
મોરબી : મોરબીના રવાપર ખાતે કેનાલની બાજુમાં રામકો બંગ્લોઝની સામે આવેલી બજરંગ સોસાયટી ખાતેના કષ્ટભંજન હનુમાનજી મંદિરે આવતીકાલે હનુમાન જયંતીના દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન...
૧૩મી એપ્રિલે વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
મોરબી : રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા આગામી તા.૧૩ એપ્રિલે સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ. વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી...
મોરબી જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૭મી એપ્રિલના યોજાશે
જિલ્લા કક્ષાના પ્રશ્નો,ફરિયાદો અંગેની અરજી ૧૦મી એપ્રિલ સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે
મોરબી : લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો એપ્રિલ-૨૦૨૩ માસનો “ફરિયાદ નિવારણ...
મોરબીના નવલખી બંદર, મચ્છુ ડેમ સહિતના વિસ્તારમાં ડ્રોન ઉડાડવાની મનાઈ
જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમા પ્રતિબંધનાત્મક જાહેરનામું અમલી
મોરબી : મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ જી. ટી. પંડ્યા દ્વારા જિલ્લાના નવલખી બંદર, મચ્છુ ડેમ સહિતના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં...
સમર વેકેશન બનશે શાનદાર : લાપીનોઝમાં પીઝા ફેસ્ટિવલ, રૂ. 699ની કુપન બુક ઉપર રૂ....
કુપન બુકમાં એકથી એક ચડિયાતી ઓફરના કુપન નીકળશે, જેનો લાભ ગ્રાહક ગુજરાતના કોઇ પણ લાપીનોઝમાં કોઈ પણ સમયે લઈ શકશે
ખાતે રહો, બચાતે રહો, પીઝા...
મોરબીમાં જમીન મકાનમાં તેજી-તેજી
એક વર્ષમાં મોરબી જિલ્લાએ સરકારની તિજોરીમાં સ્ટેમ્પ ડ્યુટીના રૂ.105.85 કરોડ ઠાલવ્યા
મોરબી : સિરામિક સીટી મોરબીમાં નાણાકીય રેલમછેલને કારણે જમીન મકાનના ધંધામાં તેજીતેજીના માહોલ વચ્ચે...
મોરબીના કેશવનગર, જીવાપર, ચકમપરમાં એસટી બસની મોકણ
મોરબી-ચકમપર રાત્રી રોકાણ બસ શરૂ કરવાની ધારાસભ્યને રજૂઆત
મોરબી : મોરબીના કેશવનગર, જીવાપર, ચકમપરમાં સીધી એક પણ એસટી બસ ન હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી...
મોરબીની આઇકોન રેસિડેન્સીમાં કાલે સંકટમોચન હનુમાનજી મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
મોરબી : મોરબી શહેરના એસ. પી. રોડ પર આવેલી આઈકોન રેસીડન્સી દ્વારા સંકટમોચન હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.
આવતીકાલે ચૈત્ર પૂનમને...
મોરબી જિલ્લામા ટ્રાફિક બ્રિગ્રેડ માટે ભરતી પ્રક્રિયા યોજાશે
મોરબી : મોરબી જિલ્લામાં ટ્રાફિક સમસ્યા વધી રહી હોય એમાં જિલ્લા ટ્રાફિક બ્રિગ્રેડ ટૂંકી પડતી હોવાથી મોરબી જિલ્લા ટ્રાફિક બ્રિગ્રેડની ખાલી જગ્યાઓ પર ભરતી...