મારો પરિવાર બગાડમાં ! પત્ની સાથે સંબંધ નહીં રાખવા કહેનાર પતિને માર મરાયો 

મોરબી સિવિલ હોસ્પિટલ નજીક બનેલી ઘટનામાં જાતિ પ્રત્યે હડધૂત કરનારા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધાયો  મોરબી : મોરબીના શોભેશ્વર રોડ ઉપર રહેતા અને સીરામીક ફેકટરીમાં નોકરી...

મોરબીના શનાળામા ફળિયામા પાર્ક કરેલું બાઈક ચોરાયું

મોરબી : મોરબીના શકત શનાળા ગામે મોર ભગતની વાડી વિસ્તારમાં રહેતા દિલીપભાઈ લાલજીભાઈ પરમારની માલિકીનું બાઈક અજાણ્યા તસ્કરો ઘરના ફળિયામાંથી ચોરી કરી લઈ જતા...

મોરબી : ગરીબ પરિવારની વ્હારે આવતું ચિત્રા હનુમાનજી ધૂન મંડળ

ઘરના મોભી એવા પુત્ર અને પુત્રવધુનું મૃત્યુ થયા બાદ મુશ્કેલીમાં જીવતા દાદા-દાદી અને પૌત્રીના પરિવારને રાશન કીટ અને રોકડ સહાય અપાઈ મોરબી : વૃદ્ધ દાદા-દાદી...

સામાકાંઠાની મહિલાઓ માટે રામધન આશ્રમ ખાતે કાલે શનિવારથી મોરપીંછ એક્ઝિબિશનનો પ્રારંભ

લોકલાગણીને માન આપી આ વખતે વિશાળ જગ્યા ધરાવતા રામધન આશ્રમ ખાતે તા.15 અને 16એ યોજાશે એક્ઝિબિશન : ફેશનવેરથી લઈને ફૂડ અને હોમ ડેકોર સુધીની...

માળિયાના રાસંગપર ગામે રામ મંદિરના પાટોત્સવ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો

માળિયા : માળિયા તાલુકાના રાસંગપર ગામે શ્રી રામ મંદિરના પાટોત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં શૈલેશભાઈ બાવરવા, મેહુલભાઈ બાવરવા, મહાદેવભાઈ, જયંતિભાઈ,રમેશભાઈ મનસુખભાઈ,...

ધારવારા હનુમાનજી મંદિર ખાતે કાલે શનિવારના તમામ કાર્યક્રમ મોકૂફ

મોરબી : ઉમિયાનગરના ધારવારા હનુમાનજી મંદિરના વાર્ષિક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તારીખ 15/4/2023 ના રોજ રાત્રે યોજાનાર સંતવાણી તેમજ મહાપ્રસાદ કાર્યક્રમ અનિવાર્ય સંજોગોના કારણે બંધ...

મોરબી જિલ્લામાં આજે 9 કોરોના પોઝિટિવ કેસ

મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના આજે નવા 9 કેસ નોંધાયા છે. સાથે કોરોનાના 23 દર્દીઓ આજે રિકવર પણ થયા છે. જેથી એક્ટિવ કેસની...

ધાયણા રાખજો સૌ સારાવાના થઇ જાશે ! સિટીબસ, સફાઈ મામલે મોરબીને કાંતિલાલની હૈયાધારણા

મોરબી : મોરબી પાલિકા સુપરસીડ થવાની સાથે જ વહીવટદાર શાસન આવ્યું છે ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પ્રજાજોગ વિડીયો સંદેશ જાહેર કરી આગામી બે...

મનુષ્યની સાચી ઓળખ તેનું કર્મ અને આચરણ જ છે : ડૉ. બાબાસાહેબ

ઈ.સ. ૧૯૩૯માં ડૉ. બાબાસાહેબ આંબેડકર એ રાજકોટમાં વંચિતોની સભાને સંબોધેલી (આલેખન - માર્ગી મહેતા) ભારતના બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર એક પ્રખર સમાજશાસ્ત્રી...

મોરબીના સામાંકાઠાના આ વિસ્તારોમાં રવિવારે વિજકાપ

મોરબી : તારીખ ૧૬.૦૪.૨૦૨૩ને રવિવારે ના રોજ નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૨ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

કૃપયા ધ્યાન દીજિયે ! ઓખા-ગોરખપુર ટ્રેન તા.12મી મે સુધી રદ

બીના રેલવે સ્ટેશને મેન્ટેનન્સ કામને કારણે રેલવે દ્વારા નિર્ણય લેવાયો મોરબી : પશ્ચિમ મધ્ય રેલવેના બીના સ્ટેશન પર મેન્ટેનન્સના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી...

મોરબી -કંડલા બાયપાસ ઉપર ત્રિપલ અકસ્માત

બે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિકજામ, પોલીસે ટ્રાફિક હટાવ્યો મોરબી : મોરબી - કંડલા બાયપાસ રોડ ઉપર જૂની આરટીઓ કચેરી નજીક પુલ ઉપર...

મોરબી જિલ્લામાં હોળી-ધુળેટીએ 108 સતત દોડતી રહી, ઇમરજન્સી કેસમાં ઉછાળો

સમગ્ર જિલ્લામાં 108ની કુલ 11 એમ્બ્યુલન્સ કાર્યરત તહેવારોમાં પણ સરાહનીય કામગીરી મોરબી : મોરબી જિલ્લામાં 108ને ઇમરજન્સી સરેરાશ 51 આસપાસ કિસ્સા થતા હોય છે ત્યારે...

તંત્રને ખનીજ માફિયાનો ખુલ્લો પડકાર ! આરટીઓ સામે હાઇવે ઉપર માટીનો ઢગલો

વાંકાનેર -મોરબી હાઇવે ઉપર ખનીજ માફિયાઓ બૈખોફ બન્યા, રોડની વચ્ચોવચ્ચ ઢગલા કરતા વાહન ચાલકો પરેશાન મોરબી : મોરબી જિલ્લામાં વ્યાપક ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓ...