અખિયાં મિલાકે…..મોરબી જિલ્લામાં આંખ આવવાના કેસમાં વધારો
વાયરલ કન્ઝટીવાઈસીસના ચેપી રોગથી બચવા શું કાળજી લેવી તે વિશે આંખના ડોક્ટરે માર્ગદર્શન આપ્યું
મોરબી : ચોમાસાની ઋતુમાં ભેજયુક્ત વાતાવરણને કારણે અનેક રોગો થતા હોય...
આર્મી, એરફોર્સ, નેવી, પોલીસ ફોર્સના ઉમેદવારો માટે ૩૦ દિવસના તાલીમ વર્ગનું આયોજન
મોરબી : રોજગાર વિનિમય કચેરી, મોરબી દ્વારા ગુજરાતના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધ લશ્કરી દળો, પેરા મીલીટરી ફોર્સીસ તથા પોલીસ ફોર્સમાં વધુમાં વધુ પ્રમાણમાં...
MCX ડેઈલી રિપોર્ટ : સોના-ચાંદીમાં સામસામા રાહ, ક્રૂડ ઓઇલમાં વૃદ્ધિ
બુલડેક્સ ફ્યુચર્સમાં 61 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 190 પોઈન્ટની મૂવમેન્ટ
કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યા
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા,...
મોરબી જિલ્લાના 7 નાયબ મામલતદારોની પોતાના વતનમાં બદલી : મોરબીમાં નવા 3 મુકાયા
મોરબી : રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા 206 નાયબ મામલતદારોની તેમની ઈચ્છા મુજબ તેમના વતનમાં બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાના 7 નાયબ મામલતદારોની...
હોય નહીં ! મોરબી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ 2500થી વધુ શ્રમિકો મેળવી રહ્યા છે...
જરૂરિયાતમંદ 1233 કુટુંબો માટે તક ની સાથે આશિર્વાદરૂપ બની હોવાનો તંત્રનો દાવો
મોરબી : મોરબી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ કુટુંબદીઠ 100 દિવસની રોજગારી આપવામાં આવી...
મોરબીમાં શ્રી ભવાની અગરબત્તી વર્ક્સમાં અગરબત્તી, ધૂપ, ગુગળ સહિતની વસ્તુઓનો ખજાનો
અગરબત્તીની અઢળક વેરાયટી ઉપલબ્ધ : આજે જ રૂબરૂ મુલાકાત લ્યો
( પ્રમોશનલ આર્ટિકલ)મોરબી : મોરબીમાં શ્રી ભવાની અગરબત્તી વર્ક્સમાં અગરબત્તીની અઢળક વેરાયટી મળે છે. આ...
મોરબી : શોભનાબેન કિરણભાઈ હેડાવનું અવસાન
મોરબી: મૂળ માળીયા (મી.), હાલ મોરબી નિવાસી ગુર્જર પુષ્કર્ણા બ્રાહ્મણ શોભનાબેન કિરણભાઈ હેડાવ (ઉ.વ.62), તે કિરણભાઈ કાંતિલાલ હેડાવના પત્ની, જતીનભાઈ (90334 70151), પૂજાબેન તથા...
રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી અમુક ટ્રેનો મંગળ-બુધ બે દિવસ મોડી થશે
મોરબી : ઉધના-સુરત સેક્શન વચ્ચેના બ્રિજ નંબર 445 અને કરંબેલી-વાપી સેક્શનમાં બ્રિજ નંબર 275 માટે, જિયો સેલ દ્વારા બ્રિજના એપ્રોચને મજબૂત કરવા માટે બ્લોક...
સરતાનપર રોડથી રફાળેશ્વર હાઇવે ઉપર ટ્રાફિકજામ
મોરબી : સરતાનપર રોડથી રફાળેશ્વર હાઇવે ઉપર આજે સાંજના અરસામાં ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના કારણે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. વાહનચાલકો એકાદ કલાક...
મોરબી જિલ્લામાં ટંકારા, હળવદના મામલતદાર બદલાયા
રાજ્યના ૭૯ મામલતદારોની બદલી
મોરબી:આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીને લઈ રાજ્ય સરકાર દ્વારા ૭૯ મામલતદારોની બદલી હુકમ કરાયા છે,જેમાં મોરબી જિલ્લાના ટંકારા અને હળવદ મામલતદારની બદલી...