મોરબી ફાયર વિભાગ દ્વારા અગ્નિશમન સેવાના શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ
મોરબીઃ મોરબી નગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા આજ રોજ 14 એપ્રિલના રોજ “અગ્નિશમન સેવા દિન” નિમિત્તે અગ્નિશમન સેવાનાં તમામ નામી-અનામી વીર શહીદોને શ્રદ્ધાંજલિ...
પીએમ આવાસ યોજના થકી સમાજમાં સન્માનજનક સ્થિતિ મળી : લાભાર્થી
મોરબી જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર બનાવતી વખતે ગરીબ પરિવારોના ચહેરા પર છલકાય છે આત્મવિશ્વાસ અને ખુશી
મોરબી : પહેલાના સમયમાં કોઈ વ્યક્તિને ઘર...
મોરબી અને હળવદના 30 ગામોના સરપંચ અને ખેડૂતનો કલેકટર કચેરીએ હલ્લાબોલ
બ્રાહ્મણી ડેમથી નવા સદુળકા સુધી પાઇપ લાઇન નાખવાનો ખેડૂતોનો વિરોધ : પાઇપ લાઇન નાખવાથી સિંચાઇની સુવિધા છીનવાઈ જશે એવી ફરિયાદ સાથે 30 ગામના સરપંચ...
મોરબી : સિરામિક એસો.ની ઓફિસ પાસે સર્વિસ રોડ રીપેર કરવાના કામના શ્રી ગણેશ
મોરબી : મોરબીમાં સિરામિક એસો.ની ઓફિસ પાસે તેમજ ત્રાજપર ચોકડી પાસે સર્વિસ રોડની હાલત બિસ્માર હતી. જેને રીપેર કરવા સિરામિક એસો.એ તંત્રને રજુઆત કરી...
ચૂંટણી જંગ : મોરબી અને માળીયા મામલતદાર કચેરીનો સ્ટાફ સતત ખડેપગે
માળીયાની મોટી બરાર ખાતે અને મોરબીના ઘુંટુ ગામે પોલીટેક્નિક કોલેજ ખાતે રાઉન્ડ ધ કલોક ફરજ બજાવતો મામલતદાર કચેરીનો સમગ્ર સ્ટાફ
મોરબી : મોરબી અને માળીયા...
હવે તો વેરો ચૂકવો ! મોરબી પાલિકા દ્વારા 50 હજારથી વધુ કારદાતાઓને નોટિસ આપવા...
માર્ચ ઢુકડો દેખાતા પાલિકાએ 250 જેટલા કરદાતાઓને નોટિસ ઇસ્યુ કરી કરવેરા ભરી જવા તાકીદ
મોરબી : મોરબી નગરપાલિકાનો વેરા વસુલાત વિભાગ વેરા વસુલાત માટે હવે...
દિવસ વિશેષ : આયુર્વેદ તરફ પાછા વળવાના ઉદેશથી ધન્વંતરી જયંતી એ ઉજવાય છે ‘રાષ્ટ્રીય...
આ વર્ષે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની થીમ છે હર દિન હર કિસી કે લીયે આયુર્વેદ - આયુર્વેદ ફોર વન હેલ્થ
મોરબી : આયુર્વેદ આયુષ્ય હિત (પથ્ય...
મોરબીમાં જન્મદિન નિમિતે ફ્રી નિદાન તથા સારવાર કેમ્પ યોજાશે
મોરબી : મોરબીમાં જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી કરવાના ભાગરૂપે ફ્રી નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મોરબી ઇન્ડિયન લાયન્સ કલબના સહયોગથી શ્રીમતી રંજનબેન...
કોરોના સામેનો જંગ : વિશ્વાસ, વાસ્તવિકતા અને એકતાના બ્રહ્માસ્ત્ર સાથે…
(હિટ વિકેટ..નિલેશ પટેલની કલમે)
મિત્રો , અત્યારે સૌથી વધુ બોલાતો કોઈ શબ્દ હોય તો એ છે " કોરોના ".. જી હા સમગ્ર વિશ્વ , દેશ...
મોરબી જિલ્લા યુવા વિકાસ કચેરી દ્વારા રક્ષાબંધન વિષય પર ચિત્રસ્પર્ધાનું આયોજન
જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધા તા.૨૩ ઓગષ્ટથી ૧૩ સપ્ટેમ્બર તેમજ રાજય કક્ષાની ચિત્રસ્પર્ધા તા.૨૪ સપ્ટેમ્બરના રોજ યોજાશે
મોરબી : મુખ્યમંત્રી દ્વારા ૦૧/૧૦/૨૦૨૦ ના રોજ ગુજરાતના યુવાધનને યોગ...