મોરબીમાં બાગાયત ખાતા દ્વારા મહિલા તાલીમાર્થીઓ માટે તાલીમ યોજાશે
તાલીમનો લાભ લેવા આઇ ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in પર તા.31મે સુધી અરજી કરી શકાશે
મોરબી : રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા મહિલા સશક્તિકરણ, કુપોષણ નિવારણ અને...
ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા 28મીએ રાહતદરે નોટબુક અને સ્કૂલબેગનું વિતરણ કરાશે
મોરબી : મોરબીમાં ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર મિશન - ધરમપુરના સહયોગથી આગામી તા.28ને રવિવારે સવારે 9થી 1 અને બપોરે 4થી 7...
વવાણીયા રામબાઈ મંદિરે ખાતે મેડિકલ સાધનો વિનામૂલ્યે આપવાનું શરૂ
મોરબી : માળીયાના વવાણીયા ગામે આવેલ માતૃશ્રી રામબાઈ મંદિરેથી મેડિકલ સાધનો વિનામૂલ્યે પણ ભાડેથી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી જરૂરિયાતમંદ દર્દીઓને આ મેડિકલ...
મોરબીમાં બરાસરા પરિવારનો પાટોત્સવ અને તેજસ્વી છાત્ર સન્માન સમારોહ યોજાશે
મોરબી : મોરબીમા વસવાટ કરતા તમામ બરાસરા પરિવારનો પાટોત્સવ અને તેજસ્વી છાત્રના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં વસતા તમામ બરાસરા પરિવારના નવમાં પાટોત્સવ...
મોરબીમાં જોખમી રીતે સ્કૂલ બસ ચલાવનાર બસ ચાલકને ત્રણ વર્ષની કેદ
નીલકંઠ વિદ્યાલયની સ્કૂલ બસ કોઝવેમા પાણી ભરેલું હોવા છતાં જોખમ લેવા બદલ સજા
મોરબી : મોરબીમાં ચોમાસામાં કોઝવેમાં પાણી ભરેલું હોવા છતાં સ્કૂલ બસને પાણીમાં...
મોરબીમાં સીટ કાર્યરત બને તે પહેલા જ રૂ.376 કરોડનું ફ્રોડ લિસ્ટ તૈયાર
ગૃહમંત્રીની જાહેરાતના પાંચ દિવસ વીત્યા બાદ હજુ સીટના સ્ટાફની નિમણુંક બાકી, હજુ એક પણ ફરિયાદ નથી નોંધાઈ
મોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના...
મોરબીના કાંતિપુર ગામે તા.27મીએ રામામંડળ રમાશે
મોરબી : મોરબીના કાંતિપુર ગામે આગામી તારીખ 27 મે ને શનિવારના રોજ તોરણીયાનું પ્રખ્યાત નકલંક નેજાધારી રામામંડળ રમાડવામાં આવશે.
કાંતિપુર ગામે જયંતિલાલ ગણેશભાઈ ઠોરિયા દ્વારા...
નેકનામ રોડ ઉપર નડતરરૂપ વિજપોલ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઇ
માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવ જેટલા વિજપોલ હટાવી દેવાની કાર્યવાહી હાથ ધરી
મોરબી : મોરબી નજીક ટંકારાના નેકનામ રોડ ઉપર નાખેલા નડતરરૂપ વિજપોલ હટાવવાની...
યુવતીને ગાયે હડફેટે લીધી અને કેસ થયો કૂતરા માલિક વિરુદ્ધ
રાજકોટમાં કૂતરું ભસતા મોડેલ યુવતીને ગાયે હડફેટે લેતા ઈજાઓ પહોંચ્યા બાદ કુતરાના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
મોરબી : રોડ ઉપર પોતાનું મોટર સાયકલ લઈને પસાર...
VACANCY : જય ગણેશ હિરોમાં 8 જગ્યા માટે ભરતી
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શનાળા બાયપાસ ખાતે ભક્તિનગર સર્કલ પાસે આવેલ જય ગણેશ હિરોમાં 8 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે....