મોરબીમાં 2000 લોકોને સલામત સ્થળે ખસેડાયા

સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં 20હજારથી વધુ લોકોનું સ્થળાંતરણ મોરબી : અરબી સમુદ્રમાં ઉદ્દભવેલા અને કચ્છ તરફ આક્રમક બની આવી રહેલા બિપરજોય વાવાઝોડુંની ગંભીરતા જોતા ગુજરાત સરકાર...

બીપોરજોય વાવઝોડામાં માનવી સાથે સરકાર પશુધનની પણ ચિંતા કરે : સીએમને રજુઆત

પશુધન માટે ચારો અને રહેઠાણની વ્યવસ્થા કરવા માલધારી સમાજની માંગ મોરબી : બીપોરજોય વાવઝોડાને કારણે હાલ સરકાર દ્વારા લોકોને વાવાઝોડાથી બચાવવા આશ્રય સ્થાનો ઉપર ખસેડવાની...

મોરબી જિલ્લાના આશ્રયસ્થાનોમાં હેલ્થ ચેકઅપની કામગીરી કરાઈ 

મોરબી : મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસર થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે બિપરજોય વાવાઝોડા સંદર્ભે સંભવિત અસરગ્રસ્ત ગામોના લોકોની સલામતી...

કોઈ અગવડતા નથીને ? રાજ્યમંત્રી કનુભાઈ દેસાઈએ મોટી બરાર આશ્રયસ્થાનની મુલાકાત લીધી

સ્થળાંતર માટે વધુમાં વધુ લોકોના રહેવા જમવાની સુવિધા સાથેનો એસેમ્બલી પોઈન્ટ બનાવવા માટે રાજ્યમંત્રીનું સુચન   મોરબી : બિપરજોય વાવાઝોડા સંદર્ભે મોરબી જિલ્લામાં ઓછામાં ઓછું નુકસાન...

મોરબીના સામાકાંઠે વધુ એક વૃક્ષ ધરાશયી 

વાવાઝોડાને કારણે મોરબી જિલ્લામાં ભારે પવન ફૂંકાતા વૃક્ષોનો સોથ બોલવાનું શરુ  મોરબી : વાવાઝોડા બિપરજોયને કારણે મોરબી જિલ્લામાં તેજ ગતિએ પવન ફૂંકાવાને પગલે હોર્ડિંગ્સ ધરાશયી...

ભારે પવન વચ્ચે સ્પ્રે ડાયરની ચીમની માથે પડતા મહિલાનું મોત, એકને ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે બનેલી ઘટનામાં ભારે પવનથી ચીમની પડી કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઈ મોરબી : મોરબીના જેતપર રોડ...

વાવઝોડા ઇફેક્ટ : મચ્છુ નદીના પટ્ટમાથી 400 લોકોનું સ્થળાંતરણ 

સાવચેતીના ભાગરૂપે નગરપાલિકા દ્વારા 200 જેટલા ઝુંપડાના રહેવાસીઓને સલામત સ્થળે આશ્રય અપાયો  મોરબી : મોરબીમાં બીપોરજોય વાવઝોડાનો ખતરો વધ્યો હોય તેમ આજે ખૂબ જ તેજ...

સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને કારણે 24 કલાકમાં 4નાં મોત

ભારે પવન અને વરસાદમાં પોરબંદરમાં 1, કચ્છ 2, રાજકોટ 1નો ભોગ લેવાયો મોરબી : વાવાઝોડુ બિપરજોય સૌરાષ્ટ્રમાં ત્રાટકે તે પહેલા જ ભારે પવન અને વરસાદને...

24 કલાકમાં હોર્ડિંગ ઉતારી લેજો નહીં તો ફોજદારી ; મોરબીમાં ત્રણ એજન્સીને નોટીસ 

અંતે લાપરવાહ આઉટડોર એડવર્ટાઇઝિંગ એજન્સીઓ વિરુદ્ધ ખાંડા ખખડાવતું મોરબી નગરપાલિકા તંત્ર  મોરબી : વાવાઝોડા બિપરજોયને કારણે મોરબીમાં સુસવાટા મારતો પવન તેજ ગતિએ ફૂંકાઈ રહ્યો હોવા...

બિપરજોય અપડેટ : આક્રમક વાવાઝોડું દ્વારકાથી 290 કિલોમીટર દૂર, મોરબીમાં પવન વધુ તેજ બન્યો

દરિયામાં ભારે કરંટ, 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધતું બિપરજોય મોરબી : અરબી સમુદ્રમાં ઉદભવેલું વાવાઝોડું બિપરજોય આજે 13 જૂનના રોજ સવારે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હદય રોગના નિષ્ણાંત ડો.રવિ ભોજાણી સોમવારે મોરબીમાં, ખાસ ઓપીડીનું આયોજન

છાતીમાં દુખાવો, એન્જીઓગ્રાફી, એન્જીઓપ્લાસ્ટી કે બાયપાસ, હાઈ બ્લડ પ્રેશર, હદયના વાલ્વની તકલીફ, બાળકોમાં થતી હદય રોગની તકલીફો, ધબકારા વધી જવા સહિતના રોગોનું સચોટ નિદાન...

તા. 30મીએ ભાલોડિયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીનો રજત જયંતી મહોત્સવ ઉજવાશે

જામનગર જિલ્લાના મોમાઈ મેડી ગામે ભવ્યાતિભવ્ય આયોજન જામનગર : ભાલોડિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ 30 એપ્રિલના રોજ જામનગર જિલ્લાના જામવણથલીના મોમાઈ મેડી ગામે મોમાઈ...

વાંકાનેરમા ફ્લેટના ભાડા મામલે પિતા-પુત્રએ ઘરમાં ઘુસી હુમલો કર્યો, આધેડ ઘાયલ

વાંકાનેર : વાંકાનેરના સીટી સ્ટેશન રોડ ઉપર પ્રગતિ કોમ્પ્લેક્સમા ભાડુઆતો પાસેથી ભાડું ઉઘરાવવાનું કામ કરતા યુવાને ભાડાની ઉઘરાણી કરતા પિતા અને પુત્રએ આ બાબતનો...

હળવદમા રીક્ષામા પેસેન્જર ભરવા મામલે પિતા-પુત્રોએ બે ભાઈઓ ઉપર હુમલો કર્યો

મધ્યરાત્રીએ બઘડાટી બોલાવી દોડાવી, દોડાવી લોખંડની ટોમી વડે માર મરાયો હળવદ : હળવદ શહેરમાં રીક્ષામાં પેસેન્જર ભરવા મામલે મધ્યરાત્રીના બઘડાટી બોલાવી બે સગાભાઈઓ ઉપર પિતા...