લાતીપ્લોટમાં કચરા પ્રશ્ને મહિલાઓનો મોરબી પાલિકામાં મોરચો
એક મહિનાથી પાલિકા તંત્ર સફાઈ કરવા આવતું ન હોય શેરી આખામાં કચરાના ડુંગર ખડકાતા અને ગંદકીની જીવાતો ઘરમાં ઉડીને આવતી હોવાથી સ્થાનિકો વિફર્યા
અનેક વખત...
મોરબીના ઇન્દિરાનગરમાં રહેણાંકમાંથી 48 બોટલ દારૂ પકડાયો, આરોપી ફરાર
મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે ઇન્દિરાનગરમાં આવેલ ગાયત્રીનગરમાં રહેણાંક મકાનમાં દરોડો પાડતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 48 બોટલ મળી...
વીમા માટેનું વિશ્વાસનીય સ્થળ એટલે બાલાજી ઇન્સ્યોરન્સ : તમામ પોલિસી ઉપર 5 ટકાનું ડિસ્કાઉન્ટ
બાઈક, કારથી લઈ કોર્પોરેટ અને જીવન વીમાને લગતી તમામ ઇન્સ્યોરન્સની સર્વિસ ઉપલબ્ધ
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કોઈ પણ પ્રકારનું નુકસાન આપણને વર્ષો પાછળ છોડી...
મોરબી : ગ્રામ્ય વિસ્તારના દિવ્યાંગો ઇ-ગ્રામ કેન્દ્ર મારફતે યોજનાઓ અંગે ઓનલાઇન અરજી કરી શકશે
ગ્રામ્ય કક્ષાના દિવ્યાંગોને જિલ્લા કક્ષાએ આવવાની જરૂર નહીં પડે
મોરબી : હવે મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતાં રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાના દિવ્યાંગ લાભાર્થીઓ તેમજ વાલીઓને...
મોરબીના બેલા ગામ નજીક નાલામાં રીક્ષા ખાબકી : તમામનો બચાવ
નાલા પાસે સલામતીની આડશ ન હોવાથી વારંવાર સર્જાતા અકસ્માતો
મોરબી : મોરબીના બેલા ગામ નજીક આવેલા નાલામાં આજે એક પેસેન્જર રીક્ષા ખાબકી હતી.જો કે સદભાગ્યે...
મોરબીના મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ગાયન સ્પર્ધા યોજાઈ
મોરબી : મોરબીના મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 40 કે તેથી વધુ ઉંમરના પુરુષો અને મહિલાઓએ મળીને...
મોરબીમાં વધુ એક બાઈક ચોરીના બનાવની ફરિયાદ નોંધાઇ
મોરબી : મોરબીમાં વધુ એક બાઈક ચોરીના જુના બનાવની ફરિયાદ નોંધાઇ છે.જેમાં આ બાઈક ચોરીના બનાવનીમોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસારર...
મોરબીમાં આગામી રવિવારે નેચરલ વસ્તુઓનું રાહતદરે વેચાણ
મોરબી : મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર મોરબીનાં સહયોગથી આગામી તા.12ને રવિવારે નીલકંઠ સ્કૂલ પાસે, એવન્યુ પાર્ક નજીક, રવાપર રોડ ખાતે નેચરલ...
મોરબીના દિવ્યાંગ બાળકોએ સાંકૃતિક કાર્યક્રમ રજૂ કરી દર્શકોને અભિભૂત કર્યા
દેશભક્તિ, રાષ્ટ્રભાવનાથી ભરપૂર કાર્યક્રમો રજૂ કરી મનો દિવ્યાંગ બાળકોએ અભિનયના ઓજસ પાથર્યા
મોરબી : મોરબી માનવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માં મગલમુર્તિ દિવ્યાંગ બાળકોની શાળાના...
પાણી, સિંચાઈ સહિતના પ્રશ્ને રવિવારે રજામાં પણ પ્રજા માટે કામગીરી કરતા રાજયમંત્રી
જનકલ્યાણની યાત્રામાં સમસ્યા બનતા પ્રશ્નો તાત્કાલિક નિવારવા રાજ્યમંત્રીએ અધિકારીઓને તાકીદ કરી
મોરબી : રવિવારે રજાના દિવસે પણ રાજયમંત્રી મેરજાએ મોરબી - માળીયાના પ્રજાના કલ્યાણ સાથે...