અયોધ્યાના રાજા પ્રજા માટે કરે છે ઓવરટાઇમ : 70 વર્ષ બાદ રામલલ્લાના દર્શનનો સમય...
અયોધ્યામાં રામનવમી પર્વની ચાલી રહી છે જોરશોરથી તૈયારીઓ : સુરક્ષા કર્મચારીઓનો ડ્રેસકોડ પણ બદલાયો
મોરબી : આગામી 11મી એપ્રિલ, 2022ના રોજ રામનવમી નિમિત્તે અયોધ્યામાં રામનવમી...
જો મેકર્સ આ બે શરતો પૂરી કરી દે તો દયા ભાભીની એન્ટ્રી પાકી!
સિરિયલના મેકર્સને પણ દિશા વાકાણીનું રિપ્લેસમેન્ટ મળ્યું નથી
મોરબી : કોમેડી ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વર્ષ 2008થી દર્શકોનું મનોરંજન કરી રહી છે....
મોરબી પાલિકા સંચાલીત નંદીઘરમાં પાણીના અભાવે ગૌવંશના ટપોટપ મોત
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર નંદીઘર સંચાલનમાં નિષ્ફ્ળ ; ગૌવંશ નિભાવ માટે ગોડાઉન તૈયાર ન થતા ચોમાસામાં નિભાવ મુશ્કેલ
મોરબી : મોરબી શહેરમાં રસ્તે રઝળતા ગૌવંશને...
મોરબીમાં ડોર – ટુ – ડોર કચરો લેવા ગાડી ન આવે તો કરો સુપરવાઈઝરને...
મોરબીમાં પાલિકા દ્વારા ઘરે-ઘરેથી કચરો એકત્રિત કરવા વ્યવસ્થા ગોઠવાઈ : વોર્ડ વાઈઝ ગાડી નંબર અને ડ્રાઇવરના નંબર જાહેર કરાયા
મોરબી : મોરબી શહેરમાં ઘરે-ઘરેથી કચરો...
ખાખરેચી હાઈસ્કૂલના ભૂતપૂર્વ શિક્ષકો માટે ગુરૂભાવ વંદના કાર્યક્રમ યોજાશે
ગુરૂજનોના સન્માન સાથે વીર સૈનિકોનું પણ બહુમાન કરાશે
મોરબી : સાર્વજનિક હાઈસ્કુલ ખાખરેચીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ભૂતપૂર્વ શિક્ષકો માટે ગુરૂભાવ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...
42 ડીગ્રી ધોમધખતા તાપથી મોરબી અગનભઠ્ઠીમાં શેકાયું
આગ ઝરતી લુથી જનજીવન આકુળ-વ્યાકુળ, ગરમીથી બચવા જનજીવન ઠંડા પીણાંના સહારે
મોરબી : સમગ્ર સૌરાષ્ટ્રમાં હાલ ઉનાળાની સિઝનની શરૂઆતમાં જ સૂરજ દાદા કોપાયમાન થતા આકરો...
HSC સામાન્ય પ્રવાહની સંગીતની પરીક્ષામાં સાત પરીક્ષાર્થીઓ ગેરહાજર
કુલ 735 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
મોરબી : આજરોજ ધોરણ-12 બોર્ડની સામાન્ય પ્રવાહમાં લેવાયેલ પરીક્ષામાં ગુજરાતી માધ્યમમાં 735 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.તેમજ 7 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા...
DKT ફૂડ કોર્ટ : ખ્યાતનામ ફ્રેન્ચાઇઝીઓનું લિજ્જતદાર ફૂડ મળશે એક જ સ્થળે
10 જેટલી ફ્રેન્ચાઇઝીઓ માટે તમામ સુવિધા સાથેની શોપ, વહેલા તે પહેલાના ધોરણે લીઝ ઉપર બુકીંગ
લજાઈ ચોકડી નજીક વિશાળ જગ્યામાં ફૂડ કોર્ટનું નિર્માણ...
મહેન્દ્રનગરમાં વિહિપ દ્વારા રામનવમી નિમિત્તે શોભાયાત્રા
મોરબી : મહેન્દ્રનગર વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ,ગૌરક્ષક દ્રારા રામનવમી નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.શોભાયાત્રા બાદ ભગવાન રામની આરતી કરવામાં આવશે.
મહેન્દ્રનગર વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ...
રૂ. 2.7 લાખ પ્રતિ કિલોએ વેચાઈ છે આ કેરી.. કેરીની સુરક્ષા માટે ગાર્ડ અને...
કેરીની જાતનું નામ છે Tayo no Tamango : જાપાનમાં ઉગાડાતી આ પ્રકારની કેરીની ખેતી થાય છે જબલપુરમાં
મોરબી : ભારતમાં કેરીને લોકોનું સૌથી પ્રિય ફળ...