મોરબી જિલ્લા પોલીસ પરિવાર આયોજિત રક્તદાન કેમ્પમાં 51 બોટલ રક્ત એકત્ર
મોરબી : આજરોજ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે મોરબી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં મોરબી જિલ્લાના...
મોરબીના વસંત પ્લોટમાંથી અમુ ૯૪ બોટલ વિદેશી દારૂ સાથે પકડાયો
એલસીબીની કાર્યવાહી : દેવા નામના શખ્સનું પણ નામ ખુલ્યું
મોરબી : મોરબીમાં વસંત પ્લોટમાં એલસીબીએ દરોડો પાડી એક શખ્સને વ્હીસ્કીની ૫૮ બોટલ તથા વોડકાની ૩૬...
સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે 21 જૂન સુધી રેલ વ્યવહારને અસર
મોરબી: રાજકોટ ડિવિઝનમાં ચાલી રહેલા ડબલ ટ્રેકના કામ હેઠળ સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા સ્ટેશનો પર ઈન્ટરલોકિંગના કામ માટે અને રામપરડા યાર્ડના રિમોડલિંગના કામ માટે બ્લોક...
માનવ કલ્યાણ યોજના અંતર્ગત અરજીઓની પૂર્તતા માટે પોર્ટલ ૧૮મી જૂન સુધી ખુલ્લું રહેશે
મોરબી : ગુજરાત સરકાર દ્વારા અમલીકૃત માનવ કલ્યાણ યોજના માર્ચ-૨૦૨૨થી ઓનલાઇન કરવામાં આવેલ છે અને કચેરી દ્વારા અરજદારોને અરજીમાં જરૂરી પૂર્તતા માટે send bank...
ગૌમાતાઓને 200 કિલો કેરીનો રસ જમાડતા મંડપના ધંધાર્થી
20થી 25 ગાયોને 200 કિલો કેરીનો રસ ખવડાવી ધન્યતા અનુભવી
મોરબી : સામાન્ય રીતે ગૌમાતાને લોકો ઘાસચારાનું દાન કરતા હોય છે. પણ મોરબીના એક મંડપના...
મોરબી : મહંમદ પયગંબર વિશે ટિપ્પણીના વિરોધમાં દલિત મુસ્લિમ એકતા સમિતિનું કલેકટરને આવેદન
મોરબી : મોરબી શહેર જિલ્લામાં વિવિધ એકતાના પ્રતીક સેવાકાર્ય કરતી સંસ્થા દ્વારા મોહમ્મદ પયગંબર વિશે ટિપ્પણી કરવા મુદ્દે કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે.
આવેદનમાં જણાવ્યું...
માળીયાના બગસરાના યુવાને ઈચ્છા મૃત્યુની મંજૂરી માંગી
માથાભારે શખ્સોના ત્રાસથી કંટાળીને શ્રમિકે મુખ્યમંત્રી અને ગુહમંત્રીને રજુઆત કરી ઈચ્છા મૃત્યુ માંગ્યું
મોરબી : માળીયા તાલુકાના મીઠાના અગરમાં કામ કરીને રોજીરોટી મેળવતા શ્રમિકે માથાભારે...
કોના બાપની દિવાળી ! જિલ્લા પંચાયતના સતાધીશો માટે 9 એસી ખરીદાશે
મોરબી જિલ્લા પંચાયતની કારોબારીમાં હરિપર, પીપળીયારાજ, ધરમપુર ગ્રામ પંચાયતના બજેટ મંજુર ન થતા પંચાયત સુપરસિડ કરવા તજવીજ
મોરબી : મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની યોજયેલી...
પ્રમાણિકતા : કિંમતી મોબાઈલ મૂળ માલિકને પરત આપતા એસટી બસ ચાલક
મોરબી : મોરબી - રાજકોટ વચ્ચે ચાલતી ઇન્ટરસિટી બસના ડ્રાઈવરે મળી આવેલો કિંમતી મોબાઈલ ફોન મૂળ માલિકને પરત સોપી પ્રામાણિકતા દર્શાવી છે.
ગઈકાલે મોરબીના નિલેશભાઈ...
ધોરણ 1 થી 3માં અંગ્રેજી વિષયના વિરોધમાં કલેક્ટરને આવેદન
મોરબી સરસ્વતી શિશુમંદિર દ્વારા જિલ્લા કલેકટર તથા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી નિર્ણયની ફેરવિચારણા કરવા રજુઆત
મોરબી: ધોરણ 1 થી 3માં અંગ્રેજી વિષય શરૂ કરવાના નિર્ણયનો...