કામકાજના સ્થળે જાતિય સતામણી કાયદા અન્વયે સેમિનાર યોજાયો
મોરબી જિલ્લામાં મહિલા અને બાળઅધિકારીની કચેરી દ્વારા આયોજન
મોરબી : જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-મોરબી દ્વારા કામકાજના સ્થળે જાતીય સતામણી અંગે મહિલાઓને જાગૃત કરવા...
મોરબીમાં રાજ્યમંત્રીના હસ્તે નંદીઘરના દાતાઓનું સન્માન કરાયુ
દાતાઓના સહયોગથી મોરબી નગરપાલિકા સંચાલિત નંદીઘરમાં નંદીઓની રખાતી સાર-સંભાળ
મોરબી : મોરબી શહેરમાંથી પકડવામાં આવેલા રસ્તે રઝળતા નંદીઓને નગરપાલિકા સંચાલિત નંદીઘરમાં રાખવામાં આવી રહ્યા છે...
નિર્મલ વિદ્યાલયનું SSCનું 97.22% પરિણામ ; A1ગ્રેડ મેળવતા 28 વિદ્યાર્થીઓ
મોરબી : આજરોજ એસએસસીનું પરિણામ જાહેર થયું છે. જેમાં મોરબીની નિર્મલ વિદ્યાલયએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્કૃષ્ટ પરિણામ જાળવી રાખ્યું છે.
સાંદિપની એજ્યુકેશન...
ખાખરેચીની સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનો ધો-10માં A1 ગ્રેડ અને A2 ગ્રેડમાં દબદબો
માળીયા(મી.) : ગત માર્ચ મહિનામાં લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું છે.તેમાં ગ્રામ્ય વિસ્તાર ખાખરેચીમાં આવેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં A1 ગ્રેડમાં એક...
અપહૃત બાળકને ગણતરીની કલાકોમાં શોધી કાઢનાર મોરબી પોલીસનું સન્માન કરતું તાલુકા ભાજપ
મોરબી : મોરબીના ઘુંટુ રોડ ઉપરથી સાત વર્ષના બાળક પર્વ વીડજાના અપહરણના બનાવમાં પોલીસે પ્રસંશનીય કામગીરી કરતા મોરબી તાલુકા ભાજપે ગૌરવની લાગણી વ્યક્ત કરી...
કિડની, મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત તબીબ બુધવારે મોરબીમાં, ખાસ ઓપીડીનું આયોજન
કિડની તથા મૂત્રમાર્ગમાં પથરી, પેશાબમાં લોહી પડવું, વારંવાર જવું, કિડની- પ્રોસ્ટેટ કે લિંગમાં કેન્સર, પેશાબમાં બળતરા થવી, પ્રોસ્ટેટ ગ્રંથીની તકલીફ સહિતના રોગોની ઘરઆંગણે...
6 જૂન : જાણો.. મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ
સૌથી વધુ તલ તથા સૌથી ઓછી સિંગદાણાની આવક : જુવારનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ
મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.6...
ધો-૧૦,૧૨ અને ગ્રેજ્યુએશન પછી શું?મોરબીમાં બુધવારે માર્ગદર્શન સેમિનાર યોજાશે
મોરબી સતવારા સમાજ દ્વારા આયોજન
મોરબી : સતવારા સમાજ દ્વારા ધોરણ ૧૦ ,૧૨ અને ગ્રેજ્યુએશન પછી શું કરવું ? તે અંગેનો માર્ગદર્શન સેમિનાર બુધવારે યોજવામાં...
આંદરણા ગામના ખેડૂતપુત્ર જાત મહેનતે ધો-10માં 99.36 PR સાથે પાસ
મોરબી : આજ સવારે ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં ઘણા મહેનતુ વિદ્યાર્થીઓએ સારા પરિણામ મેળવ્યા છે.એ જ રીતે આંદરણા ગામના ખેડૂતપુત્રએ પોતાની જાત...
મોરબી જલારામ મંદિરમાં વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો
કેમ્પમાં ૨૨૩ દર્દીઓએ લાભ લીધો
મોરબી : મોરબીના જલારામ મંદિર ખાતે જીલ્લા ભાજપ પ્રમુખના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૨૩૩ જેટલા દર્દીઓએ...