મોરબીમાં કોળી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
મોરબી : મોરબીના કોળી સમાજ વિદ્યાર્થી બોર્ડિંગના લાભાર્થે કિકેટ ટુર્નામેંટનુ આયોજન પરશુરામ પોટરીના મેદાન ખાતે કરવામાં આવ્યું હતું. જેમા સમાજના યુવાનોએ હરખભેર ભાગ લીધો...
મોરબી : ઉંચા વ્યાજની લાલચ આપી રૂ. 61.21 લાખની ઠગાઈ
મહિલા અને તેના પુત્રોએ ઠગાઈનો ભોગ બન્યા બાદ પરત પૈસા માંગતા ભેજાબાજે ખૂનની ધમકી આપી
મોરબી : મોરબીમાં એક મહિલા અને તેના પુત્રોને એસ.આઇ.પી.સ્કીમમાં નાણા...
વિદેશી ‘બટેટા’ ભારતીય થાળી સુધી કઈ રીતે પહોંચ્યા? માણો.. ‘બટેટા’ની રસપ્રદ સફર
આયુર્વેદના ગ્રંથ 'ચકતસંહિતા'માં 'બટેટા'નો ઉલ્લેખ નથી : જહાંગીરના સમયમાં બટેટા ભારતમાં આવ્યા હોવાની માન્યતા
જાણો.. બટેટાનો ઇતિહાસ, વિવિધ ભાષામાં નામ, ફાયદા, ગેરફાયદા સહિતની વિગતવાર જાણકારી
બટેટા...
મોરબી જિલ્લામાં ગુજકેટની પરીક્ષા યોજાઈ
બાયોલોજીમાં 23, ફિજીકસ-કેમેસ્ટ્રીમાં 31, મેથેમેટિક્સમાં 9 વિદ્યાર્થીઓ ગેરહાજર
મોરબી : મોરબી જિલ્લામાં ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. જેમાં બાયોલોજીમાં 23, ફિજીકસ-કેમેસ્ટ્રીમાં 31, મેથેમેટિક્સમાં 9 વિદ્યાર્થીઓ ગેરહાજર...
મોરબીમા ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ, બમણી રકમ ચૂકવવા આદેશ
વાહન લોન લીધા બાદ ચેક રિટર્ન થયો : અદાલતી કાર્યવાહીમાં પણ આરોપી સતત ગેરહાજર
મોરબી : મૂળ મોરબીના અને હાલમાં હરિયાણા ખાતે ટાઇલ્સનો ધંધો કરતા...
નાગડાવાસમાં CRC કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાયું
મોરબી : મોરબી જિલ્લાની તથા મોરબી તાલુકાની જુના નાગડાવાસ તાલુકા શાળામાં સી.આર.સી. કો.ઓર્ડીનેટર ભરતભાઇ ચાવડાના માર્ગદર્શન હેઠળ ગત તા. 6 સપ્ટે.ના રોજ સી.આર.સી. કક્ષાનું...
મોરબી : સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી સફાઇ કામદારોને ધિરાણ અપાશે
યોજનાનો લાભ મેળવવા નિગમની વેબસાઇટ પર અરજી કરવી
મોરબી : રાજયના સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ...
મોરબી : શાંતાબેન શિવશંકરભાઈ પંડ્યાનું અવસાન
મોરબી : મૂળ ગામ કુંતાસી હાલ મોરબી નિવાસી શાંતાબેન શિવશંકરભાઈ પંડ્યા(ઉ.વ.98),તે ઇન્દુલાલ એસ.પંડ્યા(નિવૃત શિક્ષક),સ્વ.જીવણલાલ એસ.પંડ્યા,છોટાલાલ એસ.પંડ્યા(નિવૃત S.T.કંડક્ટર),ધીરજલાલ એસ.પંડ્યા(નિવૃત શિક્ષક),ગીરીશભાઈ એસ.પંડ્યા(નિવૃત પોસ્ટમેન,રાજકોટ) તેમજ વિજયાબેન ગુણવંતરાય...
ઝૂલતા પુલના મૃતકોની પ્રથમ માસિક પૂણ્યતિથિએ મોરબીમાં 11 કુંડી ગાયત્રી હવન યોજાશે
મોરબીઃ આગામી 30 નવેમ્બરના રોજ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને એક મહિનો પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે...
મોરબીના શાક માર્કેટમાં મોબાઈલ ખોવાયો
મોરબી : મોરબીના ભંડોયાદ રોડ ઉપર આવેલ જંગલેશ્વર વિસ્તારમાં રહેતા અને છૂટક વસ્તુઓનું વેચાણ કરતા બરાસરા ધર્મેન્દ્રભાઈ મનજીભાઈ આજે મોરબીના શાક માર્કેટ પાછળ આવેલી...