મહાપાલિકા મળે તો રાજીનામુ આપવા તૈયાર હોવાનું પાલિકા પ્રમુખનું નિવેદન પ્રસિદ્ધિ માટે હોવાનો આક્ષેપ
કોંગ્રેસ અગ્રણીએ પાલિકા પ્રમુખ પર કર્યા ગંભીર આક્ષેપો
મોરબી : મોરબી નગરપાલિકાના ચૂંટાયેલા પ્રમુખે નિવેદન આપ્યું હતું કે જો મોરબીને મહાપાલિકા મળશે તો તેઓ રાજીનામુ...
ગંભીર ફટકો ! સિરામીક એકમો 10 ઓગસ્ટથી એક મહિનો બંધ થશે
વોલ ટાઇલ્સ સિવાયના તમામ એકમો બંધ કરવાનો નિર્ણય લેવાયો : વોલ ટાઇલ્સના યુનિટો બંધ કરવા કે કેમ તે અંગે હવે નિર્ણય લેવાશે
ગેસના અસહ્ય ભાવ...
વરસાદ અપડેટ : સાંજે 4થી6 દરમિયાન હળવદમાં પોણા બે ઈંચ
ટંકારામાં અડધો ઇંચ, વાંકાનેરમાં 5 મિમી, મોરબીમાં વિરામ
મોરબી : મોરબી જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ મુકામ કર્યો છે અને સવારથી ધીમીધારે વરસાદ વરસાવી...
મોરબીની જનતા માટે વધુ 2 સીએનજી સિટી બસ દોડતી : રાજ્યમંત્રીએ લીલીઝંડી બતાવી
લોકોને બસના સમય સાથે લોકેશન પણ બતાવે તેવી એપ્લીકેશન તૈયાર કરાશે
મોરબી : વંદે ગુજરાત વિકાસયાત્રા પ્રસ્થાન અંતર્ગત રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરાજાએ મોરબી નગરપાલિકા વિસ્તારના પ્રજાજનોની...
મોરબી પાલિકાએ 3 મંદિર અને 1 મદરેસાનું દબાણ હટાવ્યુ
પ્રધાનમાં આવાસ યોજનામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ ઉપર ડીમોલેશન
મોરબી : મોરબી નગરપાલિકાએ આજે ડીમોલેશન હાથ ધરીને પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી 3 મંદિર અને 1 મદરેસાનું દબાણ...
મોરબી વોર્ડ નંબર 11માં રસ્તાના અધૂરા કામ પુરા કરવા ચીફ ઓફિસરને રજૂઆત
મોરબીઃ મોરબી શહેરના વોર્ડ નંબર 11માં આવેલા શનાળા બાયપાસ પાસેના લાયન્સનગર, ગોકુલનગરના મેઈન રોડ પર અધૂરા કામને કારણે લોકોને ચાલવામાં પડી રહેલી મુશ્કેલી અંગે...
વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત વન વિભાગ દ્વારા નિ:શુલ્ક રોપાઓનું વિતરણ કરાયું
મોરબી : હાલમાં ચોમાસાની ઋતુના પગરણ મંડાઇ ચુક્યા છે.વૃક્ષોના મહત્વને ધ્યાનમાં રાખી આ ઋતુમાં વધુ ને વધુ વૃક્ષારોપણ તેમજ તેમનું જતન થાય તે અંગેની...
વરસાદની અગાહીને પગલે મોરબી યાર્ડમાં કાલથી ત્રણ દિવસ હરરાજી બંધ રહેશે
મોરબી : હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવતા મોરબી માર્કેટીંગ યાર્ડમાં આવતીકાલ તારીખ 7/7/2022 થી તારીખ 9/7/2022 એમ ત્રણ દિવસ સુધી અનાજ વિભાગની...
વરસાદ અપડેટ : સવારે 6થી સાંજના 4 વાગ્યા સુધીમાં મોરબી – વાંકાનેરમાં પોણો ઈંચ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઓછો વરસાદ : હળવદમાં 14 મિમી, ટંકારા 12મિમી વરસાદ પડ્યો
મોરબી : મોરબીમાં આજે બીજા દિવસે પણ મેઘસવારી યથાવત રહી હતી. મોરબી...
મોરબીમાં વંદે ગુજરાત રથ યાત્રાને પ્રસ્થાન કરાવતા રાજ્યમંત્રી મેરજા
સમગ્ર મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત બેઠક અનુસાર રથ ફરીને ગુજરાતની વિકાસ યાત્રાથી લોકોને વાકેફ કરશે
મોરબી : રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીની એલ.ઈ.કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી...