નવું ટુ-વ્હીલર વસાવવાનો સુવર્ણ અવસર : અવધ TVSમાં 13મીથી મહાલોન કમ એક્સચેન્જ મેલા, ધમાકેદાર...
માત્ર ત્રણ દિવસ જ ઓફર્સનો લાભ મળશે : એક્સચેન્જમાં જુના વાહનની મહત્તમ કિંમત સાથે વધારાનું રૂ. 3 હજારનું બોનસ
માત્ર રૂ. 11,111નું ડાઉન...
વાંકાનેરમાં પાંચ વર્ષ પૂર્વેના ઝઘડામાં છ શખ્સોએ યુવાનને ધોકાવ્યો
પિતાએ કરેલા ઝઘડાનો ખાર રાખી આરોપીઓએ હુમલો કરતા ફરિયાદ નોંધાઈ
વાંકાનેર : વાંકાનેર શહેરમાં પાંચેક વર્ષ પિતા સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી છ આરોપીઓએ યુવાનને...
મોરબીના નવા ડેલા રોડ ઉપર દારૂની દુકાન ઝડપાઇ !
એ ડિવિઝન પોલીસે રૂ.૨૫૬૦૦ કિમતના દારૂના જથ્થા સાથે આરોપીને દબોચી લીધો
મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી નવા ડેલા રોડ ઉપર...
ઉછીના નાણાંની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવાને ફિનાઈલ ગટગટાવ્યું
વાહન લે-વેચના ધંધામાં ઉછીના લીધેલા પૈસા ન ચૂકવી શકતા મકાન ખાલી કરાવી દેવાની ધમકી આપતા યુવાને પગલું ભર્યું
મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર તુલસી...
મોરબીના ભરતનગર નજીક ટ્રકની ઠોકરે બાઈકચાલકનું મૃત્યુ
મોરબી : મોરબીના ભરતનગર નજીક ખોખરા હનુમાન પાસે બાઈક લઈને જઈ રહેલા આધેડને ટ્રક ચાલકે ઠોકર મારતા મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત સર્જી ટ્રક...
મોરબીમાં મસ્તી કરવા મામલે બઘડાટી : તલવાર, છરી ઉડ્યા
લાતીપ્લોટમાં બનેલી ઘટનામાં ચારેક લોકો ઈજાગ્રસ્ત થતા સામસામી ફરિયાદ નોંધાઈ
મોરબી : મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં મજાક-મશ્કરી કરવા જેવી સામાન્ય બાબતે બઘડાટી બોલી જતા પાઇપ, ધોકા,...
હવે ધો.9થી 12ના પાઠ્યપુસ્તકોમાં પ્રાકૃતિક ખેતીના પાઠ ભણાવાશે : શિક્ષણમંત્રીની જાહેરાત
ઓછા ખર્ચે મબલખ પાકનું ઉત્પાદન થઇ શકશે, જેના થકી રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત અનાજ પ્રાપ્ત થશે અને આરોગ્ય સુધરશે
મોરબી: શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે...
સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે 13મી જૂન સુધી રેલ વ્યવહારને અસર થશે
મોરબી: રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાંકાનેર, અમરસર અને સિંધાવદર સ્ટેશનો પર ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે. જેના કારણે 10 જૂન, 2022...
રફળેશ્વર નજીક હુમલો – લૂંટની સામ – સામી ફરિયાદમાં પાંચ આરોપી ગિરફ્તાર
પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીઓને દબોચી લીધા
મોરબી : મોરબીના રફળેશ્વર પાસે ગતરાત્રે સિરામિક ઉધોગપતિઓની કાર સાથે એક ચોક્કસ ટોળકીએ કાર અથડાવીને પથ્થરમારો કરી આંતક...
અમરાપરમાં અષાઢી બીજે રામામંડળ રમાશે
મોરબી : મોરબી તાલુકાના અમરાપર ગામે આગામી તા.1ને અષાઢી બીજે નાના રણુજાનું રામમંડળ ભજવવામાં આવશે.
મોરબી તાલુકાના અમરાપર ગામમાં આગામી તા.1ને અષાઢી બીજના રોજ રાત્રીના...