કોરોનાના આજે નવા 13 કેસ નોંધાયા : એક્ટિવ કેસની ફિફટી
5 દર્દી રિકવર થયા, એક્ટિવ કેસનો આંક 54એ પહોંચ્યો
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસ વધવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે 13 નવા કેસો નોંધાયા...
રેસિપી અપડેટ : ઘરમાં જ ઉપલબ્ધ તમામ સામગ્રીમાંથી બનાવો હેલ્દી મિક્સ વેજીટેબલ ગાર્લિક સૂપ
હાલનું વરસાદી વાતાવરણ સૌને મનમોહક લાગી રહ્યું છે. ત્યારે વરસાદની આ ઋતુમાં સૂપ પીવું અનેક રીતે ફાયદાકારક છે. ગરમ સૂપ પીવાથી પોષણ મળે છે...
મોરબી એસઓજી પીઆઇ જે.એમ.આલની એસીબીમાં બદલી
મોરબી : રાજ્યના પોલીસ વિભાગ દ્વારા 33 બિન હથિયારધારી પીઆઈની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં મોરબી એસઓજી પીઆઇ જે.એમ.આલની એસીબીમાં બદલી કરવામાં આવી...
MCX : સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદામાં સાર્વત્રિક વૃદ્ધિઃ બુલડેક્સ વાયદો 45 પોઈન્ટ વધ્યો
કોટન, મેન્થા તેલમાં ચાલુ રહેલો સુધારાનો પવનઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 10122 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 6428 કરોડનું ટર્નઓવર : ઈન્ડેક્સ વાયદાઓમાં...
વરસાદ અપડેટ : સવારના છથી સાંજના છ સુધીમાં નોંધાયેલા વરસાદની વિગત
માળિયામાં 29 મિમી, હળવદ અને ટંકારામાં 19મિમી તેમજ વાંકાનેરમાં 13 મિમી અને મોરબીમાં માત્ર 3 મિમી વરસાદ નોંધાયો
મોરબી : મોરબી જિલ્લામાં આજે પણ મેઘરાજાએ...
સુરેન્દ્રનગરના દારૂના ગુન્હાનો વોન્ટેડ અપરાધી મોરબીથી ઝડપાયો
લોકલ ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આરોપીને દબોચી લીધો
મોરબી : સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા (માલવણ) પો.સ્ટે.ના પ્રોહીબીશન દારૂના ગુનામાં પાંચ માસથી નાસતો ફરતો આરોપીને...
બગથળા નકલંકધામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમ ઉજવાશે
મોરબી : મોરબી તાલુકાના બગથળા મુકામે આવેલી નકલંકધામ મંદિરની જગ્યાએ આ વર્ષે ધામધૂમથી ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે. આગામી તારીખ 13/7/2022 ને બુધવારના રોજ ગુરુપૂર્ણિમા છે...
વરસાદ અપડેટ : અત્યાર સુધી કોરાધાકોડ રહેલા માળીયાને હેતથી ભીજવતાં મેઘરાજા
બપોરે 2થી 4 દરમિયાન માળીયામાં 21 મિમી, હળવદમાં 12 મિમી, ટંકારામાં 8 મિમી અને મોરબી અને વાંકાનેરમાં માત્ર ધીમીધારે
મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ...
શાપર સરકારી શાળાના બાળકોને એનઆરઆઈ પરિવાર દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ
મોરબી : મૂળ શાપરના વતની અને હાલ અમેરિકા રહેતા પીજીવીસીએલના રિટાયર્ડ સુપ્રિન્ટેન્ડેન્ટ એન્જીનીયર બહાદુરસિંહ એ. જાડેજાએ પોતાના માદરે વતન શાપરની સરકારી શાળાના 160 જેટલા...
નવયુગ વિદ્યાલય દ્વારા વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી
મોરબી : નવયુગ વિદ્યાલય મોરબી દ્વારા વૃક્ષારોપણ સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત અંતર્ગત સતેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ધોરણ 9 અને...