વંદે ગુજરાત વિકાસયાત્રા હેઠળ જિલ્લામાં રૂ.૧.૫ કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ- ખાતમુહર્ત કરાયા

મોરબી જિલ્લામાં ૫૪ સ્થળો પર કાર્યક્રમો યોજાયા મોરબી : સમગ્ર રાજ્યમાં ગુજરાતની ધરા પર બે દાયકામાં થયેલ વિકાસ કામોની ઝાંખી કરાવતી રાજ્ય વ્યાપી વંદે ગુજરાત...

મોરબી નાલંદા વિદ્યાલયના વિદ્યાથીઓએ CBSE ધો.10 & 12 બોર્ડ તથા JEE Main પરીક્ષામાં મેદાન...

શાળાનું 100 % પરીણામ : મોરબી જીલ્લામાં પ્રથમ 10માં નાલંદા વિદ્યાલયના 11 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ મોરબી : તાજેતરમાં CBSE બોર્ડ દ્વારા ધો. 10 અને...

મોરબી જિલ્લાની 585 શાળાઓમાં 1લી ઓગસ્ટના રોજ ભારતમાતાનું પૂજન કરાશે

જિલ્લા મહાસંઘની વિસ્તૃત કારોબારી બેઠક મળી : તાલુકા-જિલ્લા ટીમમાં નવા હોદેદારોની વરણી કરાઇ મોરબી : મોરબી કેશવ કુંજ સંઘ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની જિલ્લા...

મોરબીમાં ખનીજચોરો દ્વારા યુવાન પર હુમલાની યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહીની માંગ

મોરબી જિલ્લા અનુસીચિત જાતિના લોકોએ કલેકટરને આવેદન આપ્યું મોરબી : મોરબી જિલ્લામાં યુવાને તેમના ગામમાં થતી ખાણીજચોરી સામે અવાજ ઉઠાવતા લાજવાને બદલે ગાજેલા ખનિજચોરોએ આ...

આસ્વાદ પાન પાસેના રોડની વચ્ચોવચ જીવલેણ ગાબડા, તંત્ર ક્યારે જાગશે ?

ખાડાને તારવવા જતા ટ્રાફિકજામ પણ સર્જાતો હોવાથી અકસ્માત અને ટ્રાફિકજામ ટાળવા તંત્ર યોગ્ય કામગીરી કરે તેવી માંગ મોરબી : મોરબીમાં વરસાદ પછી ઘણા માર્ગોનું ધોવાણ...

મોરબીમાં રાજ્યમંત્રી મેરજાની ઉપસ્થિતમાં ઉજ્વલ ભારત – ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્રમ યોજાશે

મોરબી : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતીમાં ૨૬મી જુલાઈના રોજ સવારે...

મોરબી નીલકંઠ મહાદેવ મંદિરની બાજુમાં શંકર આશ્રમ ખાતે 3 ઓગસ્ટથી શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાશે

વ્યાસપીઠ પર શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવે બિરાજમાન થશે મોરબી : મોરબીની પવિત્ર ધરતી પર આગામી તારીખ 3 ઓગસ્ટને બુધવારથી 9 ઓગસ્ટને મંગળવાર સુધી નીલકંઠ મહાદેવ મંદિર,...

31 જુલાઈએ મોરબી રાજપુત સમાજનો સરસ્વતી સન્માન સમારંભ યોજાશે

મોરબી : મોરબી રાજપૂત સમાજ દ્વારા આગામી તારીખ 31/7/2022 ને રવિવારના રોજ બપોરે 12:30 કલાકે પંચમુખી હનુમાનજી મંદિર (સત્સંગ હોલ), વેજીટેબલ રોડ, મોરબી-2 ખાતે...

રવાપર તાલુકા શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ

મોરબીઃ આજ રોજ તારીખ 25 જુલાઈના રોજ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર રવાપરના સયુંકત ઉપક્રમે રવાપર તાલુકા શાળા મોરબી ખાતે...

મોરબી રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા જ્ઞાતીના વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ યોજાશે

તા.૧/૯ સુધીમાં ફોર્મ મેળવી તથા પરત કરવા મોરબી : રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા લોહાણા જ્ઞાતીના વિદ્યાર્થીઓ માટે સરસ્વતિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.વિદ્યાથીઓને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મૂત્રમાર્ગ અને તેના કેન્સરના નિષ્ણાંત ડો.રાજ પટેલ શનિવારે મોરબીમાં, ખાસ ઓપીડી

  મૂત્રમાર્ગની ગાંઠ, કેન્સરના લક્ષણો જેવા કે પેશાબમાં લોહી પડવું, લાલ પેશાબ, પેટમાં / પેડુમાં/ કમરમાં દુઃખાવો, કિડની / મૂત્રાશય / પ્રોસ્ટેટની ગાંઠ, ગુપ્તાંગ પર...

હળવદ તાલુકાના અગર વિસ્તારમાં પૌષ્ટિક નાસ્તાનું વિતરણ કરાયું

હળવદ : હળવદ તાલુકાના અગર વિસ્તારમાં આઈ.સી.ડી એસ અને અગરીયા હિત રક્ષક મંચ અને આરોગ્ય વિભાગ દ્વારા બાળકો, કિશોરીઓ અને સગર્ભાઓને પૌષ્ટિક નાસ્તો અને...

તા.28મીએ મોરબીમાં ચકલીના માળા અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ

મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા પક્ષીઓની સેવા માટે મેગા વિતરણ પ્રોજેક્ટ અંતર્ગત આગામી તા.28ના રોજ ચકલીના માળા, ચણ, પાણીના કુંડાનું નિઃશુલ્ક...

ટંકારામા જીનિંગ ફેકટરીમાં ઝારખંડના યુવાનનો આપઘાત

ટંકારા : ટંકારાના લગધીરગઢ રોડ ઉપર આવેલ રાધાલક્ષ્મી સ્પિનટેક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ફેકટરીમાં કામ કરતા અને રહેતા મૂળ ઝારખંડ રાજ્યના વતની સંતોષ સીતારામ ગોસ્વામી...