મોરબીના વસંત પ્લોટમાં ગણપતિ દાદાને શાકભાજીનો શણગાર
આજુબાજુ એપાર્ટમેન્ટના લોકોએ સવાર સાંજ આરતી અને પૂજા અર્ચના કરીને દુંદાળા દેવની આરાધના કરે છે
મોરબી : મોરબીના દરેક વિસ્તારમાં ગણપતિ દાદાની સ્થાપના અને પૂજા...
મોરબીના નારણકા ગામે આધેડે ઝેરી દવા પી લેતા મૃત્યુ
મોરબી : મોરબી તાલુકાના નારણકા ગામે રહેતા ભરતભાઇ મગનભાઇ મેરજા ઉ.51 નામના આધેડે ગત તા.29ના રોજ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન...
મોરબીના ત્રાજપરમાં જાહેરમાં જુગાર ઉપર પોલીસ ત્રાટકતા એક નાસ્યો
મોરબી : મોરબીના ત્રાજપર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડતા પ્રવિણભાઇ રઘાભાઇ સનુરા રોકડા રૂપિયા 10,200 સાથે...
સૌરાષ્ટ્રના તાવ અને ઇન્ફેકશનના એકમાત્ર નિષ્ણાંત તબીબ મંગળવારે પોતાના વતન મોરબીમાં : ખાસ ઓપીડી
જયેશ સનારિયાની સ્પર્શ ક્લિનિકમાં દર મહિનાના પહેલા મંગળવારે નિષ્ણાંત તબીબ ડો.કૃતાર્થ કાંજીયા ઓપીડી યોજશે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સૌરાષ્ટ્રના એકમાત્ર તાવ અને ઇન્ફેકશનના નિષ્ણાંત...
મોરબીમાં પાન-મસાલાની દુકાનમાંથી દોઢ લાખની મતાની ચોરી કરનાર ત્રીપુટી ઝડપાઇ
ગુનામાં વપરાયેલ સ્વીફટ, બોલેરો ગાડી મળી કુલ રૂ. ૧૩ લાખથી વધુનો મુદામાલ કબ્જે
મોરબી : મોરબીમાં પાન મસાલાની દુકાનમાં થયેલી રૂ. ૧.૫૪ લાખની ચોરીનો એલસીબીએ...
રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધામાં મોરબીના નિવૃત્ત શિક્ષકે પ્રથમ નંબર મેળવ્યો
મોરબી: તાજેતરમાં પોરબંદરમાં રાજ્યકક્ષાની યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મોરબીના નિવૃત્ત શિક્ષક કાનજીભાઈ પંચાસરાએ પ્રથમ નંબર મેળવીને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું...
કોરોના અપડેટ : આજે નવો 1 કેસ નોંધાયો, 1 દર્દી રિકવર
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનાં કેસમાં છેલ્લા ઘણા સમયથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેવામાં આજે શનિવારે કોરોનાનો નવો એક કેસ નોંધાયો છે.
આરોગ્ય વિભાગ દ્વારા...
રેસિપી અપડેટ : ઘરે એકવાર બનાવો ચીઝ બર્સ્ટ ગાર્લિક બ્રેડ
મોરબી : બાળકો વારંવાર બહારનું જંકફૂડ ખાવા ઈચ્છે છે, અને મોટાભાગના બાળકોને ચીઝી ફૂડ ભાવે છે છે. જો તમારા ઘરમાં પણ ચીઝ લવર્સ છે....
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પ્રજાપતિ સમાજનો ગાંધીનગરમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
પ્રજાપતિ સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું
મોરબી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગાંધીનગરમાં પ્રજાપતિ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રજાપતિ સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીનું...
મોરબી રાષ્ટ્રીય સ્વયંસેવક દ્વારા કુટુંબ પ્રબોધન કાર્યક્રમ યોજાયો
મોરબી : મોરબી રાષ્ટ્રીય સ્વયંસેવક દ્વારા કુટુંબ પ્રબોધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સાંપ્રત સમયમાં કુટુંબ સુસંસ્કારિત અને અખંડ બને તે હેતુસર આ કાર્યક્રમ યોજાયો...