મોરબીના શોભેશ્વર રોડ, શક્તિ સોસાયટી અને કુલીનગરમાં જુગારના ત્રણ દરોડા

આઠ જુગારીઓને ઝડપી લેતી સીટી બી ડિવિઝન પોલીસ મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે શોભેશ્વર રોડ, શક્તિ સોસાયટી અને કુલીનગરમાં જુગારના ત્રણ દરોડા પાડી...

મોરબી સ્કાયમોલ પાછળથી યુવાન દારૂની બોટલ સાથે ઝડપાયો

મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર સ્કાય મોલ પાછળથી સીટી એ ડિવિઝન પોલીસે હરિભાઈ મનજીભાઈ કણઝરીયા રહે.હદાણીની વાડી, મોરબી વાળો રૂપિયા 30 હજારની...

જસમતગઢ ગામની સીમમા સીરામીક ફેકટરીમા વીજશોક લાગતા પરિણીતાનું મૃત્યુ

મોરબી : મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં વેન્ટોસા સીરામીક ફેકટરીમાં કામ કરતી વેળાએ સુનિતાબેન નિરુભાઈ ડાંગી ઉ.23 નામની પરિણીતાને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું....

મોરબીના ચકમપર ગામે એસિડ પી જનાર યુવાનનું મૃત્યુ

મોરબી : મોરબી તાલુકાના ચકમપર ગામે રહેતા રાજેશભાઇ શ્યામજીભાઈ ચૌહાણ ઉ.46 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર એસિડ પી લેતા પ્રથમ મોરબી બાદ...

મોરબી કંડલા બાયપાસ નજીકથી યુવતી ગુમ

મોરબી : મોરબીના કંડલા બાયપાસ નજીક આવેલા બાલાજી હોમ્સમાં રહેતા પ્રમોદભાઈ દિનકરરાય અત્રીની 22 વર્ષીય પુત્રી રાધિકાબેન ઉ.22 નામની યુવતી તા.15ના રોજ રાત્રીના 3...

દુર્ઘટનામાં જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલિ આપવા હિન્દુ સંગઠનોની 4 નવેમ્બરે મૌન રેલી

  મોરબી: ઝૂલતા પુલ દુર્ઘટનામાં મહામુલા જીવ ગુમાવનાર લોકોના આત્માને શાંતિ માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની તથા તમામ આયામોના મોરબી જિલ્લા, મોરબી...

રૂષભ પાર્ક સોસાયટી ખાતે મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ

  મોરબી: ન્યુ ચંદ્રેશની બાજુમાં આવેલા રામસેતુ પેલેસના રૂષભ પાર્ક સોસાયટીમાં હાલ ભાગવત કથા ચાલી રહી છે. ત્યારે આ ભાગવત કથા દરમિયાન મોરબી દુર્ઘટનામાં મૃત્યુ...

મૃતકોની શાંતિ અર્થે મોરબી રાજવી પરિવાર દ્વારા આવતીકાલે શાંતિ યજ્ઞ યોજાશે,જાહેર આમંત્રણ

મોરબી: મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા તથા સદગતોના આત્માની શાંતિ અર્થે મોરબી રાજવી પરિવાર દ્વારા આવતીકાલે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં...

મોરબી રાજવી પરિવાર દ્વારા ઝૂલતાપુલ દુર્ઘટના અંગે ભારેશોક વ્યક્ત કરી દરેક મૃતકોને એક-એક લાખની...

મોરબી : મોરબી રાજવી પરિવાર દ્વારા ઝૂલતા પુલની ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી આ ઘટનામાં ભોગ બનનાર મૃતકોના પરિવારજનોને એક-એક લાખ રૂપિયાની...

ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા સ્વગતોને મોરબી જિલ્લા વહીવટી તંત્રએ અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ

મોરબીઃ મોરબીના ઝુલતો પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગતોને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મોરબી ખાતે સર્જાયેલી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ત્રણ-ચાર રતન દુઃખિયા જ વિરોધ કરે છે તેવા ધારાસભ્યના નિવેદન સામે કરણી સેનાએ આપી...

ચૂંટણી પતે પછી અમને ધ્યાનમાં જ છે કોણ શું બોલ્યા છે : કરણી સેનાના અધ્યક્ષની ધારાસભ્ય કાંતિલાલના નિવેદનનો વળતો જવાબ આપ્યો https://youtu.be/3X707XTMBBw મોરબી : મોરબીમાં રૂપાલા...

મોરબીમાં શૈક્ષિક મહાસંઘનો અનોખો સેવાયજ્ઞ : રવિવારે છાત્રોના જુના પુસ્તકો એકત્ર કરશે

મહાસંઘના કાર્યકર્તાઓ જુદા જુદા સ્ટોલ પર ઉભા રહી જુના પાઠ્ય પુસ્તકો અને ગાઈડ એકત્ર કરી જુરરિયાત મંદ સુધી પહોંચાડશે મોરબી : મોરબી,રાષ્ટ્ર કે હિતમે શિક્ષા,...

મોરબીની ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના ઉભરાતા પાણીથી રહીશો ત્રસ્ત

મોરબી : મોરબીમાં સામાંકાઠે ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે રજુઆત કરી હોવા છતાં પાલિકા તંત્ર કાર્યવાહી ન...

મોરબીના મહેન્દ્રનગર ગામે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી

મોરબી : આજરોજ મહેન્દ્રનગર ગામે આયુષમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહેન્દ્રનગરના CHO ભૂમિકાબેન કલસરિયા, MPHW તથા FHW દ્વારા...