મોરબીના શોભેશ્વર રોડ, શક્તિ સોસાયટી અને કુલીનગરમાં જુગારના ત્રણ દરોડા
આઠ જુગારીઓને ઝડપી લેતી સીટી બી ડિવિઝન પોલીસ
મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે શોભેશ્વર રોડ, શક્તિ સોસાયટી અને કુલીનગરમાં જુગારના ત્રણ દરોડા પાડી...
મોરબી સ્કાયમોલ પાછળથી યુવાન દારૂની બોટલ સાથે ઝડપાયો
મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર સ્કાય મોલ પાછળથી સીટી એ ડિવિઝન પોલીસે હરિભાઈ મનજીભાઈ કણઝરીયા રહે.હદાણીની વાડી, મોરબી વાળો રૂપિયા 30 હજારની...
જસમતગઢ ગામની સીમમા સીરામીક ફેકટરીમા વીજશોક લાગતા પરિણીતાનું મૃત્યુ
મોરબી : મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં વેન્ટોસા સીરામીક ફેકટરીમાં કામ કરતી વેળાએ સુનિતાબેન નિરુભાઈ ડાંગી ઉ.23 નામની પરિણીતાને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું....
મોરબીના ચકમપર ગામે એસિડ પી જનાર યુવાનનું મૃત્યુ
મોરબી : મોરબી તાલુકાના ચકમપર ગામે રહેતા રાજેશભાઇ શ્યામજીભાઈ ચૌહાણ ઉ.46 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર એસિડ પી લેતા પ્રથમ મોરબી બાદ...
મોરબી કંડલા બાયપાસ નજીકથી યુવતી ગુમ
મોરબી : મોરબીના કંડલા બાયપાસ નજીક આવેલા બાલાજી હોમ્સમાં રહેતા પ્રમોદભાઈ દિનકરરાય અત્રીની 22 વર્ષીય પુત્રી રાધિકાબેન ઉ.22 નામની યુવતી તા.15ના રોજ રાત્રીના 3...
દુર્ઘટનામાં જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલિ આપવા હિન્દુ સંગઠનોની 4 નવેમ્બરે મૌન રેલી
મોરબી: ઝૂલતા પુલ દુર્ઘટનામાં મહામુલા જીવ ગુમાવનાર લોકોના આત્માને શાંતિ માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની તથા તમામ આયામોના મોરબી જિલ્લા, મોરબી...
રૂષભ પાર્ક સોસાયટી ખાતે મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ
મોરબી: ન્યુ ચંદ્રેશની બાજુમાં આવેલા રામસેતુ પેલેસના રૂષભ પાર્ક સોસાયટીમાં હાલ ભાગવત કથા ચાલી રહી છે. ત્યારે આ ભાગવત કથા દરમિયાન મોરબી દુર્ઘટનામાં મૃત્યુ...
મૃતકોની શાંતિ અર્થે મોરબી રાજવી પરિવાર દ્વારા આવતીકાલે શાંતિ યજ્ઞ યોજાશે,જાહેર આમંત્રણ
મોરબી: મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા તથા સદગતોના આત્માની શાંતિ અર્થે મોરબી રાજવી પરિવાર દ્વારા આવતીકાલે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં...
મોરબી રાજવી પરિવાર દ્વારા ઝૂલતાપુલ દુર્ઘટના અંગે ભારેશોક વ્યક્ત કરી દરેક મૃતકોને એક-એક લાખની...
મોરબી : મોરબી રાજવી પરિવાર દ્વારા ઝૂલતા પુલની ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી આ ઘટનામાં ભોગ બનનાર મૃતકોના પરિવારજનોને એક-એક લાખ રૂપિયાની...
ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા સ્વગતોને મોરબી જિલ્લા વહીવટી તંત્રએ અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ
મોરબીઃ મોરબીના ઝુલતો પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગતોને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
મોરબી ખાતે સર્જાયેલી...