મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં સાંસદ મોહન કુંડારિયાના 12 સ્વજનોના મોત
મોરબીઃ મોરબીમાં ગઈકાલે સાંજે ઝૂલતો પુલ તૂટી પડતાં અત્યાર સુધી 132થી વધુ લોકોના મોત નિપજ્યા છે. ઘણા લોકોનો પરિવાર છીનવાઈ ગયો છે. ત્યારે સાંસદ...
ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મેઇન્ટનન્સ, મેનજમેન્ટ કરનાર એજન્સી વિરુદ્ધ ફરિયાદ
સીટી બી ડિવિઝન પીઆઇ દેકેવાડિયા ખુદ ફરિયાદી બન્યા
મોરબી : મોરબીનો ઓળખ સમો ઝૂલતો પુલ તૂટી પડતા અંદાજે 100થી વધુ લોકોના મૃત્યુ થયા છે ત્યારે...
ઝૂલતા પુલ દુર્ઘટના : સવાર સુધીમાં132 મૃતદેહો બહાર કઢાયા, લાપત્તાને શોધવા હજુ સર્ચ ઓપરેશન...
આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ, ફાયર બ્રિગેડની ટીમે આખી રાત મચ્છુ નદી ધમરોળી
મોરબી : મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં વહેલી સવાર સુધીમાં આશરે 132 જેટલા...
મચ્છુ ઘાટ ઉપર એક પછી એક મૃતદેહો નીકળતા કાળજું કપાવી દેનારો સન્નાટો છવાયો
પાણી સાથે મોરબીને મોટી ઘાત, ફરી એકવાર પુલ તૂટવાની ઘટનાથી જળ હોનરાતની ભયકર ઘટના તાજી થઈ
મોરબી : મોરબીને પાણી સાથે મોટી ઘાત હોવાનું વધુ...
ઝૂલતા પુલ દુર્ઘટના : વધુ 37 મૃતકોના નામ સાથે કુલ 99 મૃતકોની યાદી જાહેર
મોરબી : મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધી તંત્ર દ્વારા અનેક મૃતદેહો બહાર મચ્છુ નદીની કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ...
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના : મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનું રાત્રિ રોકાણ, હજુ રેક્સ્યું ઓપરેશન ચાલુ
રાત્રીના પોણા ત્રણ વાગ્યા સુધી ઘટના સ્થળે સીએમ સહિતના કાફલો હાજર : આર્મી, નેવી સહિતની ટીમ દ્વારા હજુ બચાવ કાર્ય ચાલુ
મોરબી : મોરબી ઝૂલતા...
ઝૂલતા પૂલ દુર્ઘટના : મચ્છુ નદીમાંથી 115 મૃતદેહ મળ્યા, હજુ બચાવ કાર્ય ચાલુ
મોરબી : મોરબોમાં સર્જાયેલ ઝુલતા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 115 જેટલા લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જો કે હજુ બચાવ કાર્ય ચાલુ હોય, મૃત્યુઆંક...
મૃતકો અને ઇજાગ્રસ્તોને ઘરે લઈ જવા કે સ્મશાન યાત્રાની વ્યવસ્થા જલારામ મંદિર કરી આપશે
મોરબી : મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃતકો અને ઇજાગ્રસ્તોને ઘરે લઈ જવા કે સ્મશાન યાત્રાની વ્યવસ્થા જલારામ મંદિર કરી આપશે. આ સાથે ભોજનની પણ...
ઝૂલતા પૂલ દુર્ઘટના : સિવિલ હોસ્પિટલમાં સેંકડો મૃતદેહ, હૃદયદ્રવક દ્રશ્યો સર્જાયા
અડધી રાત્રે ઘરે પરત ન આવેલા દીકરા-દીકરી કે સ્વજન અને સગા સ્નેહીઓની ભાળ મેળવવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, ઘટનાસ્થળેથી એક પછી એક મૃતદેહ લઈને...
ઝૂલતા પુલ દુર્ઘટના : વધુ 15 મૃતકોના નામ સાથે કુલ 62 મૃતકોની યાદી જાહેર
મોરબી : મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધી તંત્ર દ્વારા અનેક મૃતદેહો બહાર મચ્છુ નદીની કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ...