વિધાનસભા ચૂંટણી : રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે વિવિધ જાહેરનામા બહાર પડાયા
મોરબી : આગામી 1લી ડિસેમ્બરે મોરબી જિલ્લાની બેઠકો માટે ધારાસભ્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે. આજ તારીખ પાંચથી ફોર્મ ભરાવાની પ્રકિયા શરૂ થઈ ગઈ...
ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપીઓના વધુ રિમાન્ડની માંગ ફગાવતી કોર્ટ
મોરબીની અદાલતમાં ઓરેવાના બન્ને મેનેજરના વધુ પાંચ દિવસના રિમાન્ડ મંગાયા હતા, રિમાન્ડ નામંજૂર કરતા આરોપીઓને જેલ હવાલે કરાયા
મોરબી : મોરબીમાં 30 ઓક્ટોબરે 135 લોકોનો...
“આપ”ના વધુ 21 ઉમેદવારો જાહેર : ધ્રાંગધ્રા-હળવદ બેઠક પર વાઘજીભાઇ પટેલ લડશે
ભાજપ અને કોંગ્રેસ બાદ થોડા દિવસ પહેલા જ વાઘજીભાઇએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો
હળવદ : વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને...
મોરબીમાં આવતીકાલે 48મુ પુસ્તક પરબ યોજાશે
મોરબી : આવતીકાલ તારીખ 6 નવેમ્બર 2022ને રવિવારે સવારે 9:00 થી 11:30 કલાક દરમિયાન સરદાર બાગ, શનાળા રોડ, મોરબી ખાતે 48મુ પુસ્તક પરબ યોજાનાર...
મોરબીના અજાણ્યા વૃદ્ધનુ રાજકોટ સિવિલમાં સારવાર દરમ્યાન મૃત્યુ
વાલીવારસોએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ
મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં ગત તા.27ના રોજ કોઈ દલપતભાઈ કનુભાઈ રાવલ પુરુષ ઉ.65 બીમારી...
માળીયાના વિશાલનગરમાં જર્જરિત વિજપોલ બદલવાની રજુઆત
વિજપોલ જર્જરિત હોવાથી અકસ્માત થવાની ભીતિ
મોરબી : માળીયાના વિશાલનગર (નવું સુલાતનપુર) ગામે વિજપોલ જર્જરિત હોવાથી જોખમી બની ગયા છે. જર્જરિત વિજપોલને કારણે અકસ્માત થવાની...
મોરબી સિવિલ હોસ્પિટલમાં મોત બની લટકતો મેઈન ગેઇટ તાકીદે રિપેર કરવાની માંગ
કોઈ અકસ્માત બને તે પહેલાં મેઈન ગેઇટનું યોગ્ય સમારકામ કરવા સામાજિક કાર્યકરોની રજૂઆત
મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલનો મેઈન ગેઇટ જર્જરિત હાલતમાં મોત બનીને લટકી...
મોરબીમાં મચ્છુ માતાજીના મંદિર નજીક સ્કૂલ બસ હડફેટે ઘવાયેલ બાળકીનું મૃત્યુ
મોરબી : મોરબી દરબાર ગઢ નજીક મચ્છો માતાજીના મંદિર પાસે ગત તા.3ના રોજ સ્કૂલ બસ હડફેટે લેતા ત્રણ બાળકો અને મહિલાઓને ઈજાઓ પહોંચ્યા બાદ...
મોરબી સ્વામિનારાયણ મંદિરે તુલસી વિવાહનો પ્રસંગ ઉજવાયો
મોરબી : મોરબીના દરબાર ગઢ પાસે આવેલા મહિલાઓ માટેના સ્વામિનારાયણ મંદિર ખાતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું અને તુલસી વિવાહનો પ્રસંગ ધામધૂમથી ઉજવાયો...
ઝૂલતાપૂલ દુર્ઘટનામાં નિર્દોષ શ્રમિકોને છોડી મુકવાની માંગ
સાચા આદિવાસી અધિકારી બચાવ સમિતિની રજુઆત : નિર્દોષને ત્રણ દિવસમાં છોડી ન મુકાય તો સુપ્રીમ કોર્ટમાં જવાની ચીમકી
મોરબી : મોરબી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં જવાબદારો પકડી...