મોરબીના બેઠા પુલ ઉપર ભર શિયાળે ચોમાસુ : હજારો લીટર પાણી વેડફાયું
પાણીની મુખ્ય લાઈનનો એરવાલ્વ તૂટી જતા 24 કલાકથી પાણી લીકેજ : સાંજ સુધીમાં વાલ્વનું રિપેરિંગ થઈ જશે
મોરબી : મોરબી શહેરના સામાંકાઠા તરફ જવા માટે...
ભોપાલ પ્રીમિયર લીગમાં મોરબીના ખેલાડીઓ વિજેતા
મોરબી : મોરબીની યુનિક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડેમીના ખેલાડીઓએ ભોપાલ પ્રીમિયર લીગમાં વિજેતા બની વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે.
તાજેતરમાં મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ભોપાલ પ્રીમિયર...
મોરબીના નવા સજનપર ખાતે 10 થી 13 જાન્યુઆરી મેન્ટલ હેલ્થ થેરાપી વર્કશોપ યોજાશે
મોરબી : મોરબીના નવા સજનપર ખાતે આવેલા કેસર ફાર્મ ખાતે મેન્ટલ હેલ્થ થેરાપી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
નવા સજનપરના કેસર ફાર્મ ખાતે આગામી તારીખ...
મોરબીમાં પટેલ ટ્રાવેલ્સ દ્વારા નાથદ્રારા-અજમેર ડેઇલી સ્લીપર બસ સર્વિસ થશે શરૂ
દરરોજ સાંજે 5:30 એ બસ ઉપડશે, સવારે 4 કલાકે ઉદયપુર, 5 કલાકે નાથદ્રારા અને 9:30 કલાકે અજમેર પહોંચાડશે : 5 જાન્યુઆરીથી સર્વિસનો પ્રારંભ
મોરબી (પ્રમોશનલ...
મોરબીમા મહાકાળી માતાજીના મંદિરમાં તસ્કરોનો હાથફેરો, 1.40 લાખના છતર ઉસેડી ગયા
મોરબી : મોરબી શહેરના મહેન્દ્રપરા વિસ્તારમાં તસ્કરોએ મહાકાળી માતાજીના મંદિરને નિશાન બનાવી સોના ચાંદીના 1.40 લાખના છતરની ચોરી કરતા સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં...
મોરબીમાં વીજશોક લાગતા ગૌમાતાનું મૃત્યુ
મોરબી : મોરબીના મચ્છુનગરમાં કેનાલ નજીક પીજીવીસીએલના થાંભલામાંથી વીજશોક લાગતા મોતીભાઈ સુરેશભાઈ પરસાણીયાની માલિકીની ગાયનું મૃત્યુ નિપજયું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન...
મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળનો સ્નેહ મિલન કાર્યક્રમ સંપન્ન
મોરબી : મોરબીમાં રામધન આશ્રમ ખાતે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળનો 12મો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેજીથી ધો.10 સુધીમાં બાળકો માટે રમતગમતનું...
મોરબીની હરિગુણ રેસીડેન્સીમાં ગાયત્રી યજ્ઞ દ્વારા નૂતન વર્ષના વધામણા
મોરબી : મોરબીના મહેન્દ્રનગર ખાતે આજ રોજ 2023 નવા વર્ષના પ્રારંભે રામજી મંદિરે ગાયત્રી યજ્ઞનું આયોજન રાખેલ હતું.સામાન્ય રીતે આજની નવી પેઢી પાશ્ચાત્ય સસ્કૃતિના...
વરમોરા ગ્રુપ અને ઉમા ટાઉનશિપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
મોરબી : વરમોરા ગ્રુપ તથા ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા યુનિક સ્કૂલ મોરબી -2 ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 156 રક્તની બોટલ...
મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો
મોરબી : આજરોજ મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારીઓનુ સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા એમ.પી.એચ.એસ., એફ.એચ.એસ., એમ.પી.એચ.ડબલ્યું., એફ.એચ.ડબલ્યું વગેરે...