બગથળાની હરિ નકલંક વિદ્યાલયમાં વિજ્ઞાન દિવસ ઉજવાયો.
વિદ્યાર્થીઓ દ્વારા રોકેટ વિજ્ઞાન, 3D પ્રિન્ટર જેવી કૃતિઓ રજૂ કરી
મોરબી : મોરબીના બગથળા ગામની હરિ નકલંક વિદ્યાલયમાં ડો. સી. વી. રામનની યાદમાં રાષ્ટ્રીય વિજ્ઞાન...
મોરબી જિલ્લામાં યુરિયા ખાતર કારખાનાઓમાં વેચી નાખવાનું જબરૂ કૌભાંડ
ખેડૂતોને રૂ.270ના સબસીડી ભાવે વેચવાના યુરિયા ખાતરના ખુલ્લા બજારમાં 2200થી વધુ ભાવ : લેમિનેટ ઈન્ડસ્ટ્રીઝમાં ભારે ડિમાન્ડ
મોરબી : મોરબી જિલ્લામાં સરકાર દ્વારા ખેડૂતોને રાહતભાવે...
મોરબીના રવાપરમા 12-12 માળની ઈમારતોને મંજૂરી કેમ ? હાઇકોર્ટનો વેધક સવાલ
હાઇકોર્ટે સરકાર અને સત્તાવાળાઓનો ખુલાસો માંગ્યો : કલેકટર સહિતના સત્તાધીશો સંતોષજનક જવાબ પણ આપી ન શકયા
મોરબી : મોરબીની આજુબાજુના રવાપર સહિતના ગામોમાં આડેધડ 12...
મોરબીમાં બહેનો માટે વિનામૂલ્યે સિવણ ક્લાસનું આયોજન
વિશ્વ મહિલા દિવસે ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા અનેરો પ્રયાસ
મોરબી : મોરબીમાં આગામી તા. ૮ માર્ચને વિશ્વ મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવા મોરબી ઈન્ડિયન...
પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાનો આજે જન્મ દિવસ
મોરબી : મોરબી - માળીયા બેઠક ઉપરથી બે વખત ચૂંટાઈને ધારાસભ્ય બનેલા અને ગુજરાત સરકારમાં સ્વતંત્ર દરજ્જાના રાજ્યમંત્રી તરીકે પદ શોભાવનાર બ્રિજેશ મેરજાનો આજે...
મગજ- મણકા- કરોડરજ્જુના નિષ્ણાંત ન્યુરોસર્જન ડો.સચિન ભીમાણી કાલે ગુરૂવારે મોરબીમાં : ખાસ ઓપીડી
રાધે હોસ્પિટલમાં વિઝીટિંગ ડોકટર તરીકે અનુભવી ન્યુરોસર્જનની સેવા ઉપલબ્ધ : મોરબીવાસીઓને હવે દૂરની હોસ્પિટલોમાં નહિ જવું પડે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મગજ, મણકા અને...
કાળમુખા ડમ્પરે કારને હડફેટે લેતા ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત
હળવદ - મોરબી હાઇવે ઉપર ઉંચી માંડલ નજીક અકસ્માત સર્જાયો
મોરબી : મોરબી જિલ્લામાં યમદૂત સમાન ડમ્પર ચાલકોનો ત્રાસ હદ વટાવી રહ્યો છે ત્યારે ગત...
જુનિયર ક્લાર્કની પરીક્ષા 9 એપ્રિલે યોજાશે : સત્તાવાર જાહેરાત
મોરબી : પેપર લીક થતા મોકૂફ રખાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવામાં...
મોરબી: ઉમા રેસીડેન્સી સોસાયટી આયોજિત રામચરિત માનસ જ્ઞાનયજ્ઞનો આજથી પ્રારંભ
મોરબી: મોરબીના ઘુંટુ રોડ પર આવેલી ઉમા રેસીડેન્સી સોસાયટી ખાતેના રામજી મંદિર ખાતે આજે તારીખ 28 ફેબ્રુઆરી ને મંગળવારના રોજથી રામ ચરિત્ર માનસ જ્ઞાનયજ્ઞ...
ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં કાલે બુધવારે વીજ કાપ
મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં આવતીકાલે તા.1ના રોજ વિજપુરવઠો મેંટનન્સ હેતુ બંધ રાખવામાં આવનાર છે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની...