માળીયાના ખીરઇ નજીક ટ્રક હડફેટે બાઈક ચાલકને ઇજા
મોરબી : મોરબી - કચ્છ હાઇવે ઉપર માળીયા તાલુકાના ખીરઇ ગામના પાટિયા નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલકને ઇજાઓ પહોંચી હતી.
બનાવ અંગે...
વવાણીયા ગામે જ્ઞાન મંદિરમાં અદ્યતન સંકુલનું સીએમ રૂપાણીના હસ્તે ઓનલાઈન ખાતમુહર્ત
વવાણીયા ખાતે જ્ઞાન મંદિરમા અધતન સંકુલનું રૂ. 6.26 કરોડના ખર્ચે નિર્માણ થશે
માળીયા : માળીયા મિયાણાના વવાણીયા ગામે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે જ્ઞાન મંદિરમાં...
મતદારોની સાથે અપક્ષ ઉમેદવારોએ પણ ભાજપને જીતાડવામાં ભજવી ચાવીરૂપ ભૂમિકા
મોરબીમાં ભાજપના અપક્ષોના મેનેજમેન્ટ સામે કોંગ્રેસ વામણી પુરવાર થઇ
ભાજપને લીડ મળી 4649 મતોની, જ્યારે અપક્ષો 15,692 મત લઈ ગયા
ભાજપના બ્રિજેશ મેરજાને 45.14 ટકા, કોંગ્રેસના...
માળીયાના ન્યુ નવલખી વિસ્તારના લોકોએ મતદાનનો કર્યો બહિષ્કાર
તંત્ર અને રાજકીય પક્ષો દ્વારા સ્થાનિક લોકોને મનાવવાના પ્રયાસો હાથ ધર્યા
મોરબી : મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણ યોજાઈ રહી છે ત્યારે...
માળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં એસટીના રૂટ બંધ કરાતા જોખમી સવારીનો આશરો લેતા મુસાફરો
એસટી વિભાગના મનઘડત નિર્ણયને કારણે નોકરિયાતો, વિધાર્થીઓ તેમજ મુસાફરોને નાછૂટકે જોખમભરી સવારી કરવી પડે છે
માળીયા : માળિયા તાલુકાના ઘણાં ખરા ગ્રામ્ય વિસ્તારમાં જુના રુટ...
માળિયા તાલુકાના ખાખરેચી ગામે સાર્વજનિક હાઈસ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી
ગુરુગાદી પૂજન, વક્તૃત્વ સ્પર્ધા, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા
માળીયા(મી.): માળીયા તાલુકાના ખાખરેચી ગામે સાર્વજનિક હાઈસ્કૂલમાં ગુરુપૂર્ણિમા ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વે ગુરુગાદી પૂજન, વકૃત્વ...
માળિયાના વવાણીયા ગામે 20મીએ રામબાઈ માં ધ્યાન કુટિરનું લોકાર્પણ
વ્યસનમુકિત કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, શેક્ષણિક માર્ગદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાપ્રસાદ યોજાશે
મોરબી : માળીયાના વવાણીયા ગામે આગામી 20મીએ રામબાઈ માં ધ્યાન કુટિરના લોકાર્પણનું આયોજન...
માળિયાના મોટા દહીંસરા ગામે પાણીના વહેણમાં ડૂબી જતાં ખેડૂતનું મોત
માળિયા : માળિયાના મોટા દહીંસરા ગામે વરસાદી પાણીના વહેણમાં ડૂબી જતાં એક ખેડૂતનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
માળિયાના મોટા દહીંસરા ગામે બે...
માળીયામાં ધોધમાર અઢી ઇંચ અને મોરબીમાં એક ઇંચ વરસાદ પડ્યો
ધોધમાર વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાયા
મોરબી : મોરબીમાં આજે સાંજે વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ થયો હતો.જેમાં માળીયામાં એક કલાકમાં ઓઢમાર...
માળીયા(મી.): સુલતાનપુર શાળાના શિક્ષકનું રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે સન્માન
માળીયા(મી.) : સુલતાનપુર શાળાના શિક્ષક વનાળીયા ચેતનકુમારનું આજરોજ શિક્ષકદિન નિમિત્તે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન થયું હતું.
સુલતાનપુર શાળાના શિક્ષક વનાળીયા...