હળવદના રાયસંગપર ગામ પાસે ટ્રેકટર પલ્ટી જતા બે મહિલાના મોત

મયુરનગરથી સિમેન્ટ ખાલી કરી ધ્રાગંધ્રા પરત જતી વખતે શ્રમિકોને નડ્યો ગોજારો અકસ્માત, અન્ય બે શ્રમિક ઘાયલ હળવદ : હળવદ તાલુકાના રાયસંગપર ગામ પાસે આજે ટ્રેકટર...

હળવદના વિદ્યાર્થીએ રાજય સ્તરે વગાડયો ડંકો

  મંગળપુરના પશુપાલકના પુત્રએ દિલ્હી ખાતે યોજાયેલ નેશનલ કક્ષાની જુડો સ્પર્ધામાં ગુજરાત રાજયનું કર્યું પ્રતિનિધિત્વ હળવદ :હળવદની તક્ષશિલા વિદ્યાલયના ધો.૧ર કોમર્સનો વિદ્યાર્થીએ તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલ...

રૂપિયા 1.51 લાખમાં ગીર ઓલાદની વાછરડી ખરીદતા મોરબીના ગૌપ્રેમી

હળવદ તાલુકાના મિયાણી ગામેથી નવ માસની વાછરડી એસી ગાડીમાં મોરબી પહોંચી મોરબી : ગીર ઓલાદની ગાય અને વાછરડી ભેંસ કરતા પણ વધુ કિંમતી હોવાની વાત...

હળવદ : પંચાસરી શાળાના બાળકોને પ્રીતિ ભોજન કરાવતા મામલતદાર

હળવદ : હળવદની શ્રી પંચાસરી વા.વિ. પ્રાથમિક શાળામાં ભણતા ધો.૧થી પના તમામ વિદ્યાર્થીઓને આજે હળવદના મામલતદાર દ્વારા મિષ્ઠાન સાથે ભરપુર શુધ્ધ ભાણું જમાડી બાળકોને...

ચિત્રકુટ એવોર્ડ માટે મોરબી જિલ્લામાંથી હળવદના શિક્ષકની પસંદગી

મોરારી બાપુના હસ્તે શિક્ષકને સન્માનિત કરાશે મોરબી : દર વર્ષે મોરારીબાપુના હસ્તે તલગાજરડા ખાતે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને દરેક જિલ્લામાંથી એક શિક્ષકને ચિત્રકુટ એવોર્ડ માટે...

હળવદ ધ્રાંગધ્રા બેઠકની પેટાચૂંટણી લોકસભા સાથે

૨૩ એપ્રિલ યોજાશે વિધાનસભા પેટા ચૂંટણી હળવદ : હળવદ - ધ્રાંગધ્રા બેઠકના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયાએ રાજીનામુ ધરી દેતા કેન્દ્રીય ચૂંટણીપંચે લોકસભા ચૂંટણી સાથે જ પેટાચૂંટણી...

હળવદ દુર્ઘટના : ગૃહમંત્રી અમિત શાહે સીએમ સાથે ફોન પર વાત કરી વિગતો મેળવી

રાજયમંત્રી મેરજા ગાંધીનગરમાં કેબિનેટ બેઠક છોડી હળવદ આવા રવાના થયા હળવદ : હળવદની ગોઝારી દુર્ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી પાસેથી ફોન ઉપર વિગતો મેળવી...

હળવદમાં રબારી સમાજની છાત્રાલયનો પ્રારંભ

રબારી સમાજને લાકડીયું મુકીને હવે કલમ પકડવાની જરૂર છે : દુધરેજ મહંત પૂ. કણીરામ બાપુ રબારી સમાજના ૬૦થી વધુ છાત્રો સંકુલમાં રહી ઉજ્વળ ભવિષ્યનું કરશે...

હળવદના ચરાડવામા તસ્કરો આખેઆખી ટ્રેક્ટરની ટ્રોલી બઠાવી ગયા

હળવદ : સામાન્ય રીતે તસ્કરો સોના, ચાંદીના દાગીના, વાહન કે કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરતા હોય છે ત્યારે હળવદના ચારડવાના ગોપાલનગરમાંથી તસ્કરો શેરીમાં રાખેલી ટ્રેક્ટરની...

હળવદ : જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ પરણીતાએ દમ તોડી દીધો

હળવદ : હળવદના ડૂંગરપુર ગામે રહેતી પરણીતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ તેણીનું મોત નીપજ્યું હતું.આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ડુંગરપુર...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ક્ષત્રિય ધર્મ રથયાત્રા કાલે ગુરૂવારે શક્ત શનાળા આવશે, ત્યાંથી ટંકારા તાલુકામાં ફરશે

મોરબી : ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે આવતીકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રા સવારે 8:30 કલાકે મોરબીના...

સોલાર પેનલ હોવા છતા લાઈટ બિલ આવવા લાગ્યું ? તો WattUp ક્લીનર વાપરો

  ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર બાયોડીગ્રેબલ અને 100% નોન એસીડીક ક્લિનિંગ લિકવિડ, જે પેનલને સ્વચ્છ બનાવવાની સાથે વધુ કાર્યક્ષમ બનાવે છે 1 લીટર લિકવિડ સાથે 1...

હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

બે દિવસનું કરશે રોકાણ: 150 જેટલા ઘરે બાપુની પધરામણી થશે હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે...

Morbi: મકનસર ગામે 29મીથી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી: મકનસર ગામે શ્રી રાધાકૃષ્ણ તેમજ વરીયા માતાજી, હનુમાનજી, ગણપતિજીના ભવ્ય મંદિરની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચૈત્ર વદ-5 (પાંચમ) ને સોમવાર તારીખ 29 એપ્રિલ...