હળવદના રાયસંગપર ગામે પવન સાથે ધોધમાર વરસાદ, અનેક સ્થળોએ નુકસાની

૧૫થી વધુ સ્થળોએ છાપરા ઉડયા, ૮ જેટલા વીજપોલ નમી ગયા હળવદ : હળવદ તાલુકાના નવા રાયસંગપુર ગામે આજે બપોર બાદ અચાનક જોરદાર પવન સાથે વરસાદ...

ધાંગધ્રાના જસાપરમા આકાશી વીજળી પડતા એકનુ વ્યક્તિ અને 70 બકરાના મોત

વ્રજપરનો યુવાન જસાપરની સીમમાં બકરા ચરાવવા માટે ગયો હતો ત્યારે બનેલી ઘટના હળવદ : ધાંગધ્રા તાલુકાના જસાપર ગામની સીમમાં બકરા ચલાવી રહેલ યુવાન પર વીજળી...

હળવદ જન સુવિધા કેન્દ્રના ઓપરેટરો રજા ઉપર ઉતરી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા

સાથેસાથે 7/12, 8 કઢાવવાના ઓપરેટરો પણ અચાનક રજા ઉપર ઉતરી જતા આ કામગીરી ખોરવાય, લોકો હેરાન પરેશાન હળવદ : હળવદ મામલતદાર કચેરીમાં આવેલ જન સુવિધા...

હળવદના અજીતગઢ ગામે વાડીએ ટાંકીમાં ડૂબી જતા બાળકનું મોત

મધ્યપ્રદેશથી પરિવાર હળવદ મજૂરી કામ માટે આવ્યો હતો  હળવદ : હળવદ તાલુકાના અજીતગઢ ગામે વાડી વિસ્તારમાં આજે બપોરના સમયે એક ચાર વર્ષીય બાળકનું રમતા રમતા...

પ્રદેશ ભાજપ મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ પદે હળવદના ડૉ.ઉર્વશીબેન પંડ્યાની વરણી 

ડૉ.ઉર્વશીબેન વર્ષ 2005 થી ભાજપના પ્રાથમિક સભ્ય બન્યા બાદ અનેક જવાબદારી સંભાળી ચૂક્યા છે હળવદ : સોમવારે પ્રદેશ ભાજપના મહિલા મોરચા દ્વારા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ,મહામંત્રી...

હળવદના દેવળીયા બસસ્ટેન્ડમાં શિક્ષકને મોતને ઘાટ ઉતારનાર બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

હળવદ : હળવદના દેવળીયા ગામના બસસ્ટેન્ડમાં બસની રાહ જોઇને બેઠેલા શિક્ષક શામજીભાઈ કણઝારીયાને હડફેટે લઈ મોતને ઘાટ ઉતારનાર એમએચ - 46 - N -...

હળવદના દેવીપુર ગામમાં આજે સંતવાણી યોજાશે

મોરબી : હળવદ તાલુકાના દેવીપુર ગામના નિવાસી સોનગ્રા જડીબેન નાનજીભાઈ (ઉ.વ.૯૦) નું તા. ૨૨ એપ્રિલને શનિવારના અવસાન થતા જડીબેન સોનાગ્રાને શ્રધ્ધાંજલી નિમીત્તે તેમજ સીતારામ...

બસ સ્ટેન્ડમા બસને બદલે શિક્ષકને મોત મળ્યું

હળવદના જુના દેવળીયા ગામના બસ સ્ટેન્ડમાં બોલેરો કાર ઘુસી જતા કરુણ ઘટના  હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામના બસ સ્ટેન્ડમાં બસની રાહ જોઈને બેઠેલા...

હળવદના તક્ષશિલા વિદ્યાલયમાં 1 થી 10 મે સુધી ખેલે ગુજરાત નિ:શુલ્ક સમર કેમ્પ યોજાશે

હળવદઃ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી તેમજ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા તારીખ ૧ મે થી ૧૦ મે સુધી ૧૦ દિવસ સવારે ૭...

હળવદમાં આજે મોગલ માતાજીનો નવરંગ માંડવો યોજાશે

હળવદ : આજ રોજ તારીખ 29 એપ્રિલ ને શનિવારના રોજ હળવદના ધ્રાંગધ્રા દરવાજા અંદર આવેલા વજેરીવાસ ખાતે મોગલ માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરાયું છે. મોગલ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સિરામિક ઉદ્યોગો માટે સુવર્ણ અવસર : જાપાન બાદ રોમાનિયામાં યોજાશે CBISનો રોડ શો

  બુકારેસ્ટમાં સિરામિક ટાઇલ્સ અને સેનિટરી વેર ઉત્પાદકો માટે 23 જુલાઈ 2024એ B2B રોડ શો નું ધમાકેદાર આયોજન : મર્યાદિત સીટ હોય, વહેલા તે પહેલાના...

મોરબીમાં ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે

પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન કરાયું મોરબી : આગામી 10મેને આખત્રીજના દિવસે બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામ જન્મ જયંતી છે. જેને લઇને મોરબી...

27 એપ્રિલે મોરબીમાં ચકલીઘર અને પાણીના પરબિયા-કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાશે

મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જીવદયા પ્રોજેકટ અંતર્ગત આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને રાહત મળે...

મોરબીમાં હનુમાન જયંતિ નિમિત્તે ગરીબ બાળકોને નાસ્તાનું વિતરણ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ

મોરબી : ચૈત્ર સુદ પુનમના દિવસે હનુમાનજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે મોરબીના અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા મોરબીના જેલ રોડ પર આવેલ ઝુંપડપટ્ટી તથા અગ્નેશ્વર...